Tuesday, February 25, 2025
Homenationalહૈદરાબાદમાં ભાજપના MLA રાજા સિંહની ધરપકડ, લોકોએ માથું ધડથી અલગ કરવાના નારા...

હૈદરાબાદમાં ભાજપના MLA રાજા સિંહની ધરપકડ, લોકોએ માથું ધડથી અલગ કરવાના નારા લગાવ્યા

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

હૈદરાબાદ : હૈદરાબાદમાં ભાજપના નેતા ટી રાજા સિંહની મોહમ્મદ પૈગંબર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગોશામહલના ભાજપના ધારાસભ્ય રાજા સિંહે એક વીડિયોમાં પૈગંબરને લઈને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે પાછળથી તેમણે આ વાત મજાકમાં કહી હોવાનું કહ્યું હતું. જોકે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે.લોકોએ સોમવાર-મંગળવાર દરમિયાન રાતથી દેખાવો શરૂ કર્યા હતા, જે મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યાં હતા. આ દરમિયાન ટોળાએ ‘ગુસ્તાખે નબી કી એક સજા, સિર તન સે જુદા’ (માથું ધડથી અલગ કરવાની સજા) ના નારા લગાવતા ટી રાજાની ધરપકડની માંગ કરી હતી. તે પછીથી તેમના વિરુદ્ધ દબીરપુરા પોલીસ સ્ટેશનમાં IPCની 295(a), 153(a) સહિતની ઘણી કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે. પોલીસે દેખાવકારોમાંથી ઘણા લોકોની ધરપકડ કરી છે.હૈદરાબાદની પોલીસ કમિશ્નર ઓફિસ, ડારેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફિસ અને જૂની પોલીસ કમિશ્નર ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી છે.ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ 27 મેના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન પૈગંબર મોહમ્મદ સાહેબ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. નિવેદનના કારણે ભાજપે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. નૂપુરના નિવેદનના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ હિંસક દેખાવો થયા હતા.સુપ્રીમ કોર્ટે પણ આ અંગે નૂપુર શર્માને ઝટકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે નૂપુરે ટેલિવિઝન પર ધર્મ વિશેષની વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. તેમણે લોકોની ભાવનાઓને ભડકાવી છે અને સમગ્ર દેશમાં જે થઈ રહ્યું છે, તે માટે નૂપુર જ જવાબદાર છે. તેમણે દેશની સુરક્ષા માટે ખતરો સર્જયો છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here