Tuesday, August 18, 2026

Aksheshkumar Savaliya

spot_img

સોના અને ચાંદીના ભાવમાં તેજી

સોના અને ચાંદીના ભાવમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર આજે 24 કેરેટ સોનાનો 10...

પોતાના પગાર અને દાનથી શિક્ષકો લાવશે 2000 અનાથ બાળકોના જીવનમાં પ્રકાશ

રાજકોટ જિલ્લાના 11 તાલુકાના શિક્ષકોએ આ દિવાળીને અનાથ બાળકોના ચહેરે ખુશી લાવવાની નવી દિશા આપી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ...

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ...

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં...

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને...

જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડર ભરેલા ટ્રક સાથે કેમિકલ ટેન્કર અથડાતા બ્લાસ્ટ

જયપુર-અજમેર હાઇવે પર ડુડુ નજીક બીજા ટ્રક સાથે અથડાયા બાદ LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગતા સેંકડો બ્લાસ્ટ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે...

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા 24 વર્ષમાં રોજગારની વિપુલ તકોનું સર્જન થયું

પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. તેમાં શાસનમાં 24 વર્ષમાં રોજગારીની ક્ષમતામાં વધારો થયો છે. આગામી 7 થી 15 ઓક્ટોબર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img