Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે...

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમાજના આર્થિક રીતે નબળા અને બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવા માટે ૧૨૧ જેટલી JCB મશીનોનું વિતરણ તેમજ ધોરણ ૧૨માં પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે
દીપ પ્રાગટ્ય કરીને થયું હતું. આ અવસરે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ભાજપ પ્રદેશ સહ પ્રવકતા રુતવીજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મહેમાનો દ્વારા સમાજના દૂરંદેશી યુવાઓના વિચાર સાથે એક અદભુત અને કાર્યશીલ યુવા સંગઠનની રચના કરી તે માટે
આ સંગઠનને બિરદવામાં આવ્યું હતું. તેમજ સંગઠન દ્વારા યુવાઓને રોજગારલક્ષી શૈક્ષણિકલક્ષી વિષયો પર તેમજ સરકારી યોજનાઓની સમજ આપવી, યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવવા, સામાજિક દુષણો દૂર કરી મુખ્ય પ્રવાહમાં જોડવા તેમજ કુદરતી હોનારતમાં યુવા સ્વયંસેવકો દ્વારા સેવા આપી સહાય કરવી જેવા અતિ મહત્વના વિષયો પર કાર્ય કરતા આ સંગઠન માટે ગર્વ અને આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ દ્વારા મહાનુભાવોએ આ કાર્યક્રમ માટે સમય આપ્યો તેના માટે
પોતાનો આભાર વ્યક્ત કર્યો તેમજ સમાજના આ સંગઠન દ્વારા થતાં તમામ કર્યો નો ચિતાર આપવામાં આવ્યો હતો અને આજે જે યુવાઓ ને રોજગાર માટે જેસીબી આપવમાં આવ્યા છે તેઓને શુભકામનાઓ પાઠવી તેમજ સમાજના અગ્રણી તમામને આવકારી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here