Thursday, March 6, 2025

sunvilla_admin

spot_img

ધરતીનો છેડો ઘર…..

સરિકા ખૂબ જ સરળ સ્વભાવ ધરાવે. માતા પિતાની સેવા પણ એટલી જ કરે. ખૂબ જ શાંત, સંસ્કારી અને આધ્યાત્મને વળગેલી દીકરી મોટી થતા તે...

હરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે! એ કેવળ ગતાનુગતિ નથી

બાપુએ માનસ ગોદાવરી કથાની શરૂઆત કરતાં કહ્યું કે ભગવાન રામજી એ જ્યાં નિવાસ કર્યો એવાં નાસિક પંચવટી જેવી તીર્થ ભૂમિમાં મને કુંભમાં કથા કરવાનો...

બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફતે રૂ. 2690 કરોડ એકત્ર કર્યા, કૂપન રેટ 7.5 ટકા

દેશની અગ્રણી સરકારી બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાએ એનએસઈ ઈલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ ખાતે આજે વાર્ષિક 7.5 ટકાના કૂપન રેટ પર 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફત...

આધ્યાત્મિક ભક્તિ સંધ્યા: ‘ચલ મન વૃંદાવન’ કોન્સર્ટમાં 16મી ફેબ્રુઆરી એ ગિફ્ટ સીટી માં અચ્યુતા ગોપી લાઈવ પરફોર્મ કરશે

દિવ્ય સંગીત અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરવા તૈયાર રહો, કેમ કે વિશ્વવિખ્યાત કીર્તન ગાયક અચ્યુતા ગોપી ગિફ્ટ સિટી, અમદાવાદ ખાતે ‘ચાલ મન વૃંદાવન’ કોન્સર્ટમાં...

પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત : મહાકુંભ જતાં 10 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો

મહાકુંભથી આવતા કે જતાં આ વખતે અનેક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે ત્યારે આજે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુપીના પ્રયાગરાજ એટલે...

આજે વાત મહાકુંભ વિશે..

આપણે બધાંય જાણીએ જ છીએ કે મહાકુંભ દર 144 વર્ષે આવે છે અને મનુષ્ય માત્ર માટે તેની જિંદગીમાં ફક્ત એક જ વખત આવે છે....

શ્રદ્ધા કે ભાગ્ય? પ્રિયા ઠાકુરએ ઝી ટીવીના વસુધામાં વ્રતના શૂટિંગ દરમિયાન વાસ્તવિક જીવનમાં પણ ઉપવાસ કર્યો!

ઝી ટીવીનો શો વસુધા એ તેની રસપ્રદ વાર્તા તથા સાંકળતા પાત્રોથી દર્શકોને જકડી રાખ્યા છે. અને આગામી એપિસોડમાં પણ અલગ નહીં હોય, કારણકે તેમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img