Monday, June 22, 2026

Aksheshkumar Savaliya

spot_img

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) અમદાવાદ માત્ર 3 દિવસમાં 8 – 10 ફેબ્રુઆરી 2025 તમારી આગામી રજાઓનું આયોજન કરો

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) - ભારતનું અગ્રણી ટ્રાવેલ અને ટુરિઝમ પ્રદર્શન ૮ થી ૯ અને ૧૦ ફેબ્રુઆરી દરમિયાન રાજપથ ક્લબ એસજી હાઇવે ખાતે અમદાવાદ...

મહાકુંભમાં CM ભૂપેન્દ્ર પટેલે અમૃત સ્નાન કર્યું:બડે હનુમાન મંદિરમાં પૂજા કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં તેમણે સૌથી પહેલાં બડે હનુમાન મંદિરમાં પૂજા કરી છે. આજે મહાકુંભનો 26મો દિવસ છે. શુક્રવારે...

અપાર કાર્ડ અમલ માટે અમદાવાદ ની આઈ પી મિશન સ્કૂલ ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં અપાર (ઓટોમેટેડ પર્મેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) કાર્યક્રમ ના અમલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં આઈ પી મિશન સ્કૂલ, અમદાવાદ ખાતે એક...

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે ; મોરારીબાપુ

બુધ્ધપુરુષ વધારે બોલતો નથી. કોઈના શરણે જવું એ દાસત્વ છે. જનક પરમ યોગી છે જેણે ભોગની નીચે યોગને છૂપાવી રાખ્યો છે. ચરિત્રવાનની જ કથા...

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી 2 માર્ચે અમદાવાદમાં યોજાશે “જીવન યાપન પ્રોજેક્ટ” અંતર્ગત મહાસંમેલન

સમસ્ત મહાજન દ્વારા દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોને મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર સ્મિત લાવનાર, અનેકોના આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર માનવતાના...

ભારતીય ગાયોનું પુનર્જીવન અભિયાન – દેશી ગાયનું મહત્વ અને ભવિષ્ય માટે જરૂરી પગલાં લેવા જરૂરી – ડૉ. ગિરીશ શાહ

બ્રાઝિલમાં ભારતીય ગાયની ઊંચી કિંમત અને તેની મહત્વતા અંગે ચર્ચા થઈ રહી છે. વિશ્વભરમાં ભારતીય દેશી ગાયની ગુણવત્તા અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા આરોગ્યલક્ષી...

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના, પરિજનોનું મૌન

અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીય ઈમિગ્રન્ટસને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img