Sunday, June 21, 2026

Aksheshkumar Savaliya

spot_img

મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી, ૨૦૦થી ૫૦૦ તંબુ આગની લપેટમાં આવ્યા : ૨૦ ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, ડોક્ટરો સ્થળે દોડી ગયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી હતી, ટેન્ટ વચ્ચે જ એક સિલિન્ડર ફાટયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઇ...

અશોક લેલેન્ડે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ‘સાથી’ નું અનાવરણ કર્યું

હિન્દુજા ગૃપની ભારતમાંની પ્રમુખ કંપની અને દેશના અગ્રણી માલવાહક (કોમર્શિયલ) વાહનના ઉત્પાદક અશોક લેલેન્ડે આજે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રિમિયમ એન્ટ્રી-લેવલ લાઇટ કોમર્શિયલ વાહન...

મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર : વિમાન ભાડું 6100થી 40000ને પાર,ભક્તોને લૂંટવાનું શરૂ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેેેશનની સુવિધાઓમાં વધારો...

અમદાવાદી યુવતીનું હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ

ગોવાની જેમ હિમાચલ પ્રદેશમાં પણ પેરાગ્લાઈડિંગની વધુ એક દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ગુજરાતી યુવતીએ જીવ ગુમાવ્યો છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાની મુલાકાતે ગયેલી એક...

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા ૧૨ જ્યોતિર્લિંગ દૂર-દૂરથી ભક્તોને આકર્ષી રહ્યાં છે. મહાકુંભના સેક્ટર ૬માં બનાવવામાં આવેલું...

અમદાવાદના નરોડામાં કાર ચાલકની એક ભુલના કારણે બાઈક ચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત

શનિવારે (18 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. નરોડામાં કારચાલકે કારને નો-પાર્કિગમાં સાંકડા રોડ પર...

ભુજ જનારી ફ્લાઈટ અચાનક રદ કરાતાં મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો

મુંબઈથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરલાઈન્સે ટેક્નિકલ કારણોસર ફ્લાઈટ રદ કરાઈ હોવાની પ્રાથમિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img