Saturday, June 20, 2026

Aksheshkumar Savaliya

spot_img

વડોદરાના સુભાનપુરા તળાવમાં કિશોર ડૂબ્યો ,ઉતરાયણ પહેલા જ ગંભીર બનાવોની શરૂઆત

ઉતરાયણ દરમિયાન અકસ્માત તેમજ દુર્ઘટનાના બનાવો બનતા હોય છે ત્યારે ગઈકાલે મોડી સાંજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એક બાળક પતંગ લેવા જતા તળાવમાં ડૂબી ગયો...

અસામાજિક તત્ત્વોનો અમદાવાદમાં ફરી આતંક,સરસપુરમાં દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ : અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીની ચેતવણી

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. માથાભારે તત્ત્વોને કાયદોનો ડર રહ્યો નથી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરસપુરમાં આવેલ પંડિતનગર અને બોરડીવટ...

વડોદરા ભાજપમાં વોર્ડ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ : ચૂંટણી અધિકારીની નિમણૂક

ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ પ્રમુખો અને બુથ પ્રમુખો માટે 40 વર્ષ અને જાહેર જિલ્લા પ્રમુખની 60 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરી છે જેથી...

AAPને વધુ એક દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની જાહેરાતથી ઝટકો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે હાજર ધારાસભ્યોમાંથી ઘણાંની ટિકિટ કાપવા જઈ રહી છે. આ યાદીમાં અનેક મોટા ચહેરા પણ સામેલ થઈ...

ફડણવીસે કહ્યું- શિયાળુ સત્ર પહેલા મંત્રીઓ શપથ લેશે:7 થી 9 ડિસેમ્બર સુધી વિશેષ સત્ર, સ્પીકર વિપક્ષના નેતા અંગે નિર્ણય લેશે

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોના 13મા દિવસે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને એકનાથ શિંદે-અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. ખૂબ વિચાર-વિમર્શ પછી,...

દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્રના આશીર્વાદથી મહારાષ્ટ્રના નાથ : અજિત સાથે મંત્રાલય પહોંચ્યા : પ્રથમ કેબિનેટમાં દર્દીને ₹5 લાખની મદદ આપવાનો નિર્ણય

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 13 દિવસ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસે 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આવું કરનાર...

જામનગરના વેપારી પાસેથી 10,000 રૂપિયાનું 25,000 વ્યાજ વસૂલી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાની પાસેથી 10,000 રૂપિયાનું 25,000 રૂપિયા વ્યાજ વસૂલી લીધા પછી વધુ 25,000 ની માંગણી કરતાં પોલીસ ફરિયાદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img