Wednesday, October 2, 2024

sunvilla_admin

spot_img

ઊંઝા ખાતે મા ઉમિયાના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ, 11,111 ધજા ચડાવવામાં આવશે

ઊંઝા ખાતે મા ઉમિયાના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે સવારે મુખ્યમંત્રીના હસ્તે આ મહોત્સવનો શુભારંભ થયો હતો. જેમાં ઉમા બાગથી 1868...

કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી, ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત,બચાવ અને રાહત કામગીરી શરૂ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા....

ગાંધીનગરના મેટ્રો સેવા હવે આગામી દિવસમાં શરૂ, લીલી ઝંડી આપી મોદી મેટ્રોમાં બેસી ગિફ્ટ સિટી જશે

ગાંધીનગર : ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મેટ્રો સેવાનો પ્રારંભ કરવાના...

વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે , સરકારને કર્મચારી આંદોલનના એલાનથી ડર લાગ્યો

ગાંધીનગર : ગુજરાતના કર્મચારીઓએ જૂની માગણીઓ સંદર્ભે આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે ત્યારે ભીંસમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકારે કર્મચારી મંડળો સાથે સમધાનના પ્રયાસો...

વડોદરાના ગોરવામાં જ્વેલર્સ શો-રૂમમાંથી ખરીદી કરી ફરાર થઈ ગયેલા બે ગઠીયા પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા : વડોદરાના પૂર્વ વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાંથી દાગીનાની ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને કપટ કરીને કારમાં ફરાર થઈ ગયેલા બે ગઠીયા પૈકી એકને...

રાજકોટમાં પોલીસ સુરતમાં પથ્થરમારા બાદ ઍલર્ટ, ગણેશ મંડળોને અપાયો કડક આદેશ

રાજકોટ : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે...

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રીએ કહ્યું-‘કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે’

સુરત : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેરમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ શહેરમાં અજંપાભર્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img