Thursday, March 19, 2026

Aksheshkumar Savaliya

spot_img

ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા

ગુજરાતના દરિયાકાંઠામાં 'શક્તિ' વાવાઝોડુંની અસર જોવા મળી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન સોમવારે...

સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટ અને દિવ્ય વાઘા ધરાવીને કમળની સુંદર થીમનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (6 ઓક્ટોબર) શરદોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....

મણિનગર ખાતે ‘મિશન નવ ભારત’ દ્વારા શપથ વિધિ સમારંભનું આયોજન

શહેરનાં મણિનગર વિસ્તારમાં ગત શુક્રવારે ‘મિશન નવ ભારત’ દ્વારા પ્રદેશના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષશ્રીઓનો શપથ વિધિ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય...

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ. આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ. પદવાક્યો...

કૃતિકા વિદ્યાલય સામેના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-કૃષ્ણનગર નગરનો શ્રી વિજયાદશમી ઉત્સવનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો

દિનાંક 5-10-25 રવિવારના રોજ સાંજે 5.15 વાગે કૃતિકા વિદ્યાલય સામેના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-કૃષ્ણનગર નગરનો શ્રી વિજયાદશમી ઉત્સવનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શરૂઆતમાં...

શરદ પૂર્ણિમા આપણને નરસિંહ અને વાલ્મિકી એમ બે આદિકવિની યાદ અપાવે છે.

બાડા ગામમાં બે બારસ ! એ મુજબ બે શરદપૂર્ણિમા છે, અને આપણે ત્યાં આ પર્વ બે ઋષિઓની કે આદિકવિની યાદ અપાવે છે. એક તો...

સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

શહેરની સુરત SOGએ અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ પર છાપો મારી વિશાળ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. 9000 કિલોથી વધુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img