Thursday, July 16, 2026
HomeGujaratસુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

શહેરની સુરત SOGએ અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ પર છાપો મારી વિશાળ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. 9000 કિલોથી વધુ નકલી ઘી, મશીનરી, રો મટીરીયલ સહિત અંદાજે ₹1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. નકલી ઘીનો મોટો રેકેટ માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટના નામે બજારમાં નકલી ઘીનું વેચાણ થતું હતું. સુરતથી લઈ મહારાષ્ટ્રના નંદુરબાર સુધી આ નકલી ઘીનો સપ્લાય કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નકલી ઘી માર્કેટિંગ માટે અલગ અલગ માણસોની ટીમ બનાવવામાં આવી હતી, જે ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ, કેટરિંગ અને હોટેલ ઉદ્યોગમાં સસ્તા ભાવે આ નકલી ઘી સપ્લાય કરતી હતી.આરોપીઓએ નકલી ઘી બનાવવાની રીત ડીસામાંથી શીખી હતી. નકલી ઘી બનાવવામાં વનસ્પતિ તેલ સાથે એસ.એસ. કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘીને દાણાદાર અને સુગંધીદાર બનાવવા માટે અલગ અલગ કેમિકલ મિક્સ કરવામાં આવતા હતા, જેથી ગ્રાહકોને તે શુદ્ધ ઘી જેવું જ લાગે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here