Sunday, February 23, 2025
HomePoliticsકોંગ્રેસ સાંસદના ઘરમાંથી મળી રોકડ, રવિશંકર પ્રસાદનો રાહુલને કટાક્ષ, કહ્યું 'આ મોહબ્બતની...

કોંગ્રેસ સાંસદના ઘરમાંથી મળી રોકડ, રવિશંકર પ્રસાદનો રાહુલને કટાક્ષ, કહ્યું ‘આ મોહબ્બતની કઈ દુકાન છે?

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નવી દિલ્હી : આવકવેરા વિભાગે ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસને સતત નિશાન બનાવી રહ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘરે અને ઓફિસે દરોડા પાડતા નોટોના બંડલ નીકળ્યા હતા. નોટોનો જથ્થો એટલો બધો હતો કે પૈસા ગણવાના મશીનો પણ બગડી ગયા હતા ત્યારે આ મામલે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદને આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસને આડે હાથ લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પૂછવું જોઈએ કે આ મોહબ્બતની કઈ દુકાન છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી 200 કરોડ કરતા પણ વધુની વસૂલાત કરાઈ છે. વધુમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારની મૂર્તી છે કે કોંગ્રેસ પાર્ટી. રાંચીમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે આવકવેરા વિભાગના દરોડા છેલ્લા 72 કલાકથી ચાલુ છે અને સાહુના ઘરમાંથી અપાર સંપત્તિ મળવાની પ્રક્રિયા હજુ અટકી નથી. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ ઉપરાંત અધિકારીઓએ જ્વેલરી ભરેલી 3 સૂટકેસ પણ રિકવર કરી છે. ઉલ્લેખનીય છે કે આયકર વિભાગે પૈસા ગણવાના મશીન ખરાબ થતા નવા મશીનો મંગાવ્યા હતા ત્યાર બાદ જ ગણતરીનું કામ શરુ થયુ હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here