Wednesday, March 11, 2026
HomeGujarat

Gujarat

spot_imgspot_img

પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય

ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે...

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું

પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટની...

કામદારોને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા મળશે : ગુજરાત સરકાર

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા,...

શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ 16 સપ્ટેમ્બર ના રોજ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે....

સાધુનો સંગ ગંગવત,ગગનવત,ગંડવત તેમજ ગેયવત પવિત્રતા પ્રદાન કરે છે.

માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે.લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે."રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે"યવતમાલની ભૂમિ પરથી રામ જન્મોત્સવ ગવાયો,ઊજવાયો. મહારાષ્ટ્રની...

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫ પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક (ATFW) 2025 એ પરંપરા, નવીનતા અને જાદુના અદભૂત પ્રદર્શન સાથે સત્તાવાર રીતે શરૂઆત કરી છે. K ઝીંઝુવાડિયા લેગસી દ્વારા પ્રસ્તુત...

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધુ પડેલા ધોધમાર વરસાદે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં ભારે તારાજી સર્જી છે. ત્રણ દિવસ વીતી ગયા હોવા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img