Thursday, March 12, 2026
HomeIndia

India

spot_imgspot_img

સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ પાણીમાં

બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ...

સિક્કિમમાં સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ,ટ્રકની સ્પીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ

સિક્કિમમાં ભારતીય સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ થયા છે. હાલ સેના અને સ્થાનિક વહિવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન...

વાહન માટે નાણાંકીય સુવિધાઓ પ્રદાન કરવા માટે બંધન બેંકે અશોક લેલેન્ડ સાથે ભાગીદારી કરી

બંધન બેંકે આજે તેના ગ્રાહકોને વાહન ખરીદવા માટે લોન આપવા માટે વ્યાપારી વાહનના અગ્રણી ઉત્પાદક, એક અશોક લેલેન્ડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર...

કેજરીવાલ જેલમાં જ રહેશે કે મળશે રાહત?,નીષ સિસોદિયા અને કે.કવિતાને જામીન મળતાં આશા વધી હતી

દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલની પહેલા ઈડીએ પછી સીબીઆઈએ ધરપકડ...

શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિત મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના મામલે પોલીસે મૂર્તિકારની ધરપકડ કરી લીધી છે. આ પહેલા પણ પોલીસે ઘણા લોકો વિરુદ્ધ આ ઘટનાને લઈને કેસ...

અગ્નિવીરો માટે સરકારની મોટી ભેટ ! સૈન્યમાં પગાર-ભથ્થાંમાં પણ ફેરફાર કરવામાં આવી શકે

સૈન્યમાં જવાની તૈયારી કરી રહેલા અગ્નિવીરોને ટૂંક સમયમાં સરકાર મોટી ભેટ આપી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 4 વર્ષના સમયગાળા બાદ સૈન્યમાં અગ્નિવીરોને જાળવી...

સતત વધતી જતી બેરોજગારી ,IIT માં લાખો ખર્ચીને ભણવા છતાં બેરોજગાર

દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રતિદિન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ તો છોડો, IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img