Saturday, March 7, 2026
HomeReligion

Religion

spot_imgspot_img

આકૃતિને પોતાની જીંદગી શું કામ સોનાના પિંજરામાં પૂરાયેલી મેના જેવી લાગતી હતી?

23/2 અમારાં લગ્નનો દિવસ હતો! અને બહું સ્વાભાવિક રીતે જ પતિ પત્ની બંનેને 37 વર્ષની આ સફરનાં કેટલાંય સંભારણાં હોય, અને ખાસ કરીને લગ્નની...

હનુમાનજી ની આધ્યાત્મિક ભૂખનાં ગર્ભમાંથી ભીખ અને ભેખ નો જન્મ થાય છે!

માનસ સુંદરકાંડની સાતમા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે રામચરિત માનસ એ સંવાદની કથા છે. ઉમા શંભુનો સંવાદ, યાજ્ઞવલ્ક અને ભારદ્વાજનો સંવાદ, કાગભુષંડી...

રોજીંદી બોલીમાં વપરાતાં અંગ્રેજી શબ્દો એ, 200 વર્ષ સુધી રાજ કરનાર બ્રીટીશરોની દેન છે.

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં જ માતૃભાષા દિવસ ગયો, પણ ચિંતનનાં વિષયો નક્કી હોય એટલે એ દિવસે એની...

પૂજ્ય બાપુ કહે છે કે, સુંદરકાંડ ની આચાર્ય, વિભિષણ અને સુરમા ની પુત્રી ત્રિજટા છે.

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ. ઋષિ શબ્દ સાંભળીને સારું લાગે! પણ પછી એમ થાય કે...

આજનાં વિદ્યાર્થી થકી જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે! આ સત્ય પરીક્ષા કરતાં પણ મોટું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની, અને 12 ની પરીક્ષાઓ 26/2 થી શરૂ થશે. તો સૌ પ્રથમ તો પરીક્ષાની રીક્ષા આવશે તો...

ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ. ફાગણ મહિનાનો પ્રારંભ થયો. ફાગણનું આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે,‌કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ...

સુંદરકાંડ કહે છે, દશાનન થવું કે દશરથ થવું એ આપણાં જ હાથમાં છે.

માનસ સુંદરકાંડનાં પાંચમાં દિવસની કથામાં પ્રવેશતા જે બાપુએ કહ્યું કે લંકિનીની સાથે જુદી પ્રકારનો સત્સંગ કર્યા પછી, હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે, અને અહીં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img