Wednesday, July 15, 2026
HomeReligion

Religion

મૂંડક ઉપનિષદમાં કહેવાયેલ પરા અને અપરા વિદ્યા શું છે? જગત ઉત્પત્તિનું કારણ શું છે?

હે ઈશ્વર.‌‌ આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. બહું સ્વાભાવિક પણે આપણને એમ થાય કે દુનિયા આટલી તેજીથી આગળ વધી રહી...

પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પ્રાકૃતિક અંગો સાર્વજનિક હોય છે, એટલે કે સૂર્યનો તાપ, નદી નાળાંના જળ, વનસ્પતિ કે...

નરસિંહ જનમ જયંતી! અધ્યાત્મની ઉંચાઈએ લઈ જતાં શબ્દ બ્રહ્મનાં સર્જકને કોટી કોટી વંદન.

આજે વૈશાખ સુદ ચૌદસે નૃસિંહ જયંતિ છે, પણ વૈશાખ સુદ પૂનમે બુદ્ધ અને નરસિંહ મહેતા બંનેની જયંતિ છે, પૂનમે બુદ્ધ વિશે વાત કરીશું પણ...

“નામ નિરૂપણ” આ સૂત્રના ચાર સ્તંભ છે, સ્વરૂપ, મહિમા, રહસ્ય, અને પ્રભાવ.

માનસ રત્નાવલીનાં ચોથા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે નારી એક રત્ન અને એ રીતે તો રત્નાવલી રત્ન છે જ. એક પ્રશ્ન છે...

સંસારીઓ માટે અધ્યાત્મ અને મુક્તિનાં દ્વાર ખોલનારા આદિદેવ જગતગુરુ શંકરાચાર્ય ને વંદન.

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.ચૈત્ર પૂરો થયો અને ભગવાન વિષ્ણુનો વૈશાખ શરું થયો, અખાત્રીજ પણ પૂરી થઈ! તિથિ લેખે...

માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

આજે અક્ષય તૃતીયાનો તહેવાર છે, વૈશાખ મહિનાની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, અને એને અખાત્રીજ પણ કહેવાય છે. આમ તો સૌ કોઈ ઈશ્વરને...

તુલસી ચિન્મય જ્યોતિ છે અને મા રત્નાવલી એક મૃણમય દીવો!

માનસ રત્નાવલીનાં ત્રીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે રત્નાવલી વિશે ઈતિહાસમાં ઘણું કહેવાયું છે, અને મારા શ્રોતાઓ પુછે છે, અમારે શું સાચું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read