Friday, June 5, 2026
HomeReligion

Religion

આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. યુદ્ધનાં સમાચારો મળે અને આપણી ત્યાં પ્રત્યક્ષ હાજરી નથી, છતાં એ લોહીયાળ દ્રશ્યોની કલ્પનાથી...

સંન્યાસ એ જ સર્વોત્તમ માર્ગ છે, એ માન્યતાને રદિયો આપનારાં વલ્લભાચાર્યજી ની જય હો!

પ્રભુની કૃપા મેળવવાનો સરળ માર્ગ શ્રીવલ્લભે જગતને આપ્યો છે. આજે દેશભરમાં કરોડો વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં છે, અને શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર ચારેબાજુ ગુંજે...

મા રત્નાવલીનાં માતૃ શરીરમાં પંચ મહાભૂત ઉપરાંત બીજા પાંચ તત્વો પણ છે.

રત્નાવલીમાં પણ સાધુતાનાં પાંચે પતિને પ્રતિપાદિત કરી શકાય છે, તુલસીદાસજીનાં જીવનનાં આગળનાં ઘાટ પર જતાં પહેલાં રત્નાવલી વિશે મારી પાસે ઘણું આવે છે, પરંતુ...

ઈશા ઉપનિષદમાં ઇશ્વરને સર્વ નિર્માતા અને સ્વયંને નિમિત્ત માત્ર માનવાનો ઇશારો કર્યો છે.

ઈશા વાસ્યમિદં સર્વં યત્કિં ચ જગત્યાં જગત્ |તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ ॥ ૧ ॥ હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

જશોદા! તારા કાનુડાને, નરસિંહની આ રચના ભક્તિનાં પરમ ભાવનો જય ઘોષ કરે છે.

એક ગોપી કહે છે અમારા ઘરમાં ઘૂસી જઈને આવાં તોફાન કરે છે! એવી ફરિયાદ હું વારંવાર કરું છું! અત્યાર સુધી તો થોડીક શરમ હતી!...

તુલસીદાસજી એ કલ્યાણકારી હનુમાન ચાલીસાની રચના કરીને બહું ઉપકાર કર્યો છે.

દશરથ નંદન રામને જ્યારે વનવાસ થયો, ત્યારે લક્ષ્મણ અને પત્ની સીતા સાથે તેઓ ફરતા ફરતા વનમાં એટલેકે પંચવટીમાં વસે છે. ત્યાં લંકા પતિ રાવણ...

અનાશ્રિતઃ કર્મફલં! શ્રીકૃષ્ણ ભલે કહે પણ, કળિયુગમાં ફળની આશા વિના એકેય કર્મ થતું નથી!

અનાશ્રિતઃ કર્મફલં*" એટલે કર્મફલનો આશ્રય લીધાં વગર.. સમયનાં આ દોરમાં જે કંઈ 20/30% કર્મ થઈ રહ્યું છે, એ બધું કર્મફલ માટે જ થઈ રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read