Tuesday, August 25, 2026
HomeReligion

Religion

જુવાનીને દહાડે રે હરિને જાણ્યાં નહીં રે.. એ રચનામાં નરસિંહ પરદારા કોને કહે છે?

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં હમણાં અમારી જ્ઞાતિમાં નાની ઉંમરનાં મરણ‌ થયાં, અને એ પણ હ્રદય દ્રાવક! કર્મ...

અધિક માસ અને ક્ષય માસ શું છે?

હિંદુ કેલેન્ડર ચંદ્ર આધારિત છે (લગભગ 354 દિવસનું વર્ષ), જ્યારે સૌર વર્ષ લગભગ 365 દિવસનું હોય છે. આ 11 દિવસના તફાવતને એડજસ્ટ કરવા અધિક...

મા રત્નાવલી આગળ કોઈ વિશેષણ લગાડવું હોય, તો એ માત્ર સાધુ છે! એટલું પર્યાપ્ત છે.

માનસ રત્નાવલીનાં છઠ્ઠા દિવસની કથાની શરૂઆત એક પ્રશ્નથી થઈ! તુલસીદાસજી અને રત્નાવલીમાં શ્રેષ્ઠ કોણ? કોણ શ્રેષ્ઠ અને કોણ અશ્રેષ્ઠનો નિર્ણય કરનારાં આપણે કોણ? ગોસ્વામીજીનું...

મૂંડક ઉપનિષદમાં કહેવાયેલ પરા અને અપરા વિદ્યા શું છે? જગત ઉત્પત્તિનું કારણ શું છે?

હે ઈશ્વર.‌‌ આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. બહું સ્વાભાવિક પણે આપણને એમ થાય કે દુનિયા આટલી તેજીથી આગળ વધી રહી...

પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પ્રાકૃતિક અંગો સાર્વજનિક હોય છે, એટલે કે સૂર્યનો તાપ, નદી નાળાંના જળ, વનસ્પતિ કે...

નરસિંહ જનમ જયંતી! અધ્યાત્મની ઉંચાઈએ લઈ જતાં શબ્દ બ્રહ્મનાં સર્જકને કોટી કોટી વંદન.

આજે વૈશાખ સુદ ચૌદસે નૃસિંહ જયંતિ છે, પણ વૈશાખ સુદ પૂનમે બુદ્ધ અને નરસિંહ મહેતા બંનેની જયંતિ છે, પૂનમે બુદ્ધ વિશે વાત કરીશું પણ...

“નામ નિરૂપણ” આ સૂત્રના ચાર સ્તંભ છે, સ્વરૂપ, મહિમા, રહસ્ય, અને પ્રભાવ.

માનસ રત્નાવલીનાં ચોથા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે નારી એક રત્ન અને એ રીતે તો રત્નાવલી રત્ન છે જ. એક પ્રશ્ન છે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read