Sunday, June 15, 2025
HomenationalCBIના અધિકારીએ સીનિયર પર લગાવ્યો 'ફેક એન્કાઉન્ટર'નો આરોપ, PMOને કરી ફરિયાદ

CBIના અધિકારીએ સીનિયર પર લગાવ્યો ‘ફેક એન્કાઉન્ટર’નો આરોપ, PMOને કરી ફરિયાદ

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇ (CBI) એક વાર ફરી વિવાદમાં સપડાતી જોવા મળી રહી છે. અગાઉ લાંચને લઇને થયેલા વિવાદ બાદ હવે CBIના એક અધિકારીએ સીનિયર પર ‘ફેક એન્કાઉન્ટર’ નો આરોપ લગાવતાં આ અંગેની ફરિયાદ PMOમાં કરી છે.

  • મોટા અધિકારી ઉપર ફેક એન્કાઉન્ટરમાં સામેલ હોવાનો લગાવ્યો આરોપ
  • ઝારખંડમાં 14 નિર્દોષ લોકોના ફેક એન્કાઉન્ટરમાં હતા સામેલ

CBIમાં લાંચ વિવાદ બાદ ‘ફેક એન્કાઉન્ટર’નો વિવાદ

CBIના એક અધિકારીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટા અધિકારી ઉપર ફેક એન્કાઉન્ટરમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. અધિકારી એનપી મિશ્રાએ એજન્સીના સંયુક્ત નિદેશક એકે ભટનાગર ઝારખંડમાં ફેક એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો છે.

અધિકારી મિશ્રાએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખીને જણાવ્યું કે…

CBIના ડીએસપી રેન્કના અધિકારી એનપી મિશ્રાએ એજન્સીના સંયુક્ત નિદેશક એકે ભટનાગર પર આરોપ લગાવ્યો હતો. એકે ભટનાગર પર ઝારખંડમાં 14 નિર્દોષ લોકોના ફેક એન્કાઉન્ટરમાં સામેલ હતા, જેની સીબીઆઇ તપાસ કરી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં આને લઇને 25 સપ્ટેમ્બરે પત્ર લખવામાં આવ્યો હતો.

ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ કરી છે ફરિયાદ

સીબીઆઇના અધિકારી મુજબ આ ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોના પરીવારજનોએ આ અંગે ફરીયાદ કરી છે. આ સિવાય મિશ્રાએ એકે ભટનાગર પર ભ્રષ્ટાચારના કેટલાક આરોપ લગાવામાં આવ્યાં છે. તેમણે દાવો કર્યો છે કે આ અંગેની પણ કેટલાક લોકોએ ફરિયાદ કરી છે.

આ અગાઉ પણ એનપી મિશ્રાએ લગાવ્યાં હતાં આરોપ

સીબીઆઇના અધિકારી એનપી મિશ્રાએ આ પહેલા છત્તીસગઢના પત્રકાર ઉમેશ રાજપૂતની હત્યા અને ભ્રષ્ટાચારના ઘણા આરોપ સીબીઆઇ અધિકારીઓ પર લગાવી ચૂક્યાં છે. પરંતુ એજન્સીએ આ બધા આરોપને નકારી દીધા હતા. આ સિવાય એનપી મિશ્રાએ પોતાના ટ્રાન્સફરને લઇને દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેની સુનાવણી 1લી ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here