Wednesday, May 14, 2025
HomeGujaratડૉક્ટર ડે : ચારેય લહેરમાં સુરતમાં 1026 ડોક્ટરો થયા કોરોના સંક્રમિત

ડૉક્ટર ડે : ચારેય લહેરમાં સુરતમાં 1026 ડોક્ટરો થયા કોરોના સંક્રમિત

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

દર વર્ષે પહેલી જુલાઈએ સમગ્ર ભારત દેશમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જેહમત ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં સુરતમાં કોરોનાની ચારે લહેરમાં ફ્રન્ટ લાઈન કોરોના યોદ્ધા એવા 1026 ડોકટરો કોરોના સંક્રમિત બન્યા હતા. જયારે હાલમાં ચોથી લહેરમાં 10 ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.સુરત શહેરમાં કોરોના દર્દીઓને સંખ્યા કુદકે ભુસકે વધી રહી છે. જેથી કોરોના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરવુ, વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝરથી હાથ ધોવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરે છે છતા કેટલાક લોકો કોરોના અંગે સાવચેતીન અને તકેદારી રાખતા ન હોવાથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. જયારે સુરત સિટમાં કોરોના ચારે લહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 163,016 અને સુરત જીલ્લમાં 43007 મળી કુલ 206,023 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. જોકે કોરોના સપડાયેલા દર્દીઓને ડોક્ટરો, નસગ સ્ટાફ સહિતનો સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મુકી અને ચેપ લાગવાનો ભય વગર ખડેપગે સેવા આપી રહ્યા છે. જેથી સિટીમાં અત્યાર સુધીમાં 160,853 અને જીલ્લામાં 42,333 મળી કુલ 203,186 દર્દીઓને કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી છે. જયારે અત્યાર સુધીમાં સિટીમાં 1681 અને જીલ્લમાં 599 મળી કુલ 2240 દર્દી મોતને ભેટયા હતા.નોધનીય છે કે કોરોનાની પ્રથમ લહેરમાં 659 , બીજી લહેરમાં 340 તથા ત્રીજી લહેરમાં 17 ડોકટરો ઝપેટમાં આવ્યા હતા. જોકે હાલની ચોથી લહેરમાં 10 ડોક્ટરો મળી કુલ 1026 ડોકટરો કોરોના સંક્રમિત બન્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યુ હતુ. જોકે હાલમાં કોરોનાની ચોથી લહેરમાં કોરોના કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેથી ધણા દર્દી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવા સમયે સિવિલના 10 ડોકટરો કોરોના સંક્રમિત બન્યા છેકોરોના બાદ લોકોમાં સ્વસ્થાય અંગે જાગૃતિ થઇ રહ્યા છે. લોકો બિમારી ન થાય તેમજ તેમની તંદુરસ્ત સારૃ રહે, તે માટે હેલ્ધી લાઇફ સ્ટાઇલ એપનાવુ જોઇએ, શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પ્રકારના જરૃરી ડોકટરો નિમૂર્ણક થવી જોઇએ, તેથી ત્યાં આરોગ્ય સેવા સારી મળે. એવુ ડોકટરે કહ્યુ હતુ.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here