Monday, February 24, 2025
HomePoliticsBJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR, રાહુલ ગાંધી પરના ટ્વીટ...

BJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR, રાહુલ ગાંધી પરના ટ્વીટ અંગે કોંગ્રેસે કરી ફરિયાદ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નવી દિલ્હી : કોંગ્રેસે બીજેપી IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR દાખલ કરી છે. કોંગ્રેસના નેતા કે રમેશ બાબુની ફરિયાદ બાદ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસે માલવિયા પર રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ લગાવ્યો છે.રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બીજેપી IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ IPC કલમ 153A, 120B, 505(2), 34 હેઠળ હાઈ ગ્રાઉન્ડ પીએસ, બેંગલુરુ ખાતે FIR નોંધવામાં આવી છે. કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગે બીજેપી  IT સેલના વડા અમિત માલવિયા સામે નોંધાયેલી FIR પર બોલતા કહ્યું હતું કે જ્યારે પણ ભાજપને કાયદાકીય તબક્કામાંથી પસાર થવું પડે છે ત્યારે તેઓ રડવા લાગે છે. તેમને દેશના કાયદાનું પાલન કરવામાં સમસ્યા છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે FIRનો કયો ભાગ ખોટા ઈરાદાથી દાખલ કરવામાં આવ્યો છે. અમે કાયદાકીય અભિપ્રાય લીધા પછી આ કર્યું છે. રાહુલ ગાંધી ખતરનાક છે અને કપટી રમત રમી રહ્યા છે તેમ માલવિયાએ એક ટ્વિટમાં લખ્યુ હતું. આ ટ્વીટ તેણે 17મી જૂનના રોજ કર્યું હતું.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપી IT સેલ અમિત માલવિયા વિરુદ્ધ FIR નોંધાવી છે. તેના પર તેણે કહ્યું કે માત્ર એક જ FIR થઈ છે જે સારુ નથી, તેની સામે વધુ કેસ નોંધવા જોઈએ. જે રીતે તેઓ ખાલી સત્ય સાથે જ ખિલવાડ કરતા નથી, તેઓ કોઈના ચરિત્ર અને છબી સાથે પણ રમે છે. તે જોતા વધુ કેસ નોંધવા જોઈએ. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે દેશની છબી ખરડવામાં જો કોઈનો સૌથી વધુ હાથ હોય તો તે ભાજપ IT સેલનો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here