Wednesday, March 11, 2026
HomeAhmedabadસૂરજ બડજાત્યા ન હોત તો અરુણ ગોવિલ 'રામાયણ'ના 'રામ' ન બની શક્યા...

સૂરજ બડજાત્યા ન હોત તો અરુણ ગોવિલ ‘રામાયણ’ના ‘રામ’ ન બની શક્યા હોત, પડદા પાછળની સ્ટોરી

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

 બૉલીવુડ એક્ટર અરુણ ગોવિલ આજે તેનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958ના રોજ ઉત્તરપ્રદેશ ના મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલે ઘણી બૉલીવુડ ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ તેને રામાનંદ સાગર ની ધાર્મિક સિરીઝ ‘રામાયણ’ માં રામનું પાત્ર ભજવીને વાસ્તવિક ઓળખ મળી. આજે અરુણ ગોવિલના જન્મદિવસ પર એ જાણો કે, રામના પાત્ર માટે પહેલા રિજેક્ટ થયા બાદ આખરે તેમને આ રોલ કેવી રીતે મળ્યો.

શું તમે જાણો છો કે જો તારાચંદ બડજાત્યા અને સૂરજ બડજાત્યા ન હોત તો અરુણ ગોવિલને રામાયણમાં રામના રોલ માટે સાઈન કરવામાં આવ્યા ન હોત? રામાનંદ સાગરે અગાઉ અરુણ ગોવિલને આ રોલ માટે રિજેક્ટ કર્યા હતા. તો પછી સૂરજ બડજાત્યાના કારણે અરુણ ગોવિલ રામ કેવી રીતે બન્યા ?વાસ્તવમાં, એક ઇન્ટરવ્યુમાં અરુણ ગોવિલે કહ્યું હતું કે જ્યારે તે રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામના રોલ માટે ઓડિશન આપવા ગયા હતા, ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તારાચંદ અને સૂરજ બડજાત્યાએ તેને રામના પાત્ર માટે લુક ટેસ્ટ દરમિયાન તેની સ્મિતનો ઉપયોગ કરવાની સલાહ આપી. બડજાત્યા પરિવાર રાજશ્રી પ્રોડક્શનનો માલિક હતો અને અરુણ ગોવિલે તેમની સાથે ઘણી ફિલ્મો કરી હતી. તારાચંદ સૂરજ બડજાત્યાના દાદા હતા.અરુણ ગોવિલે સૂરજ બડજાત્યાની એ વાતને ગાંઠ બાંધી દીધી અને રામની ભૂમિકા માટે લુક ટેસ્ટ દરમિયાન તેમની સિગ્નેચર સ્ટાઈલમાં સ્મિત કર્યું. આ સ્મિત રામાનંદ સાગરને ગમી ગયું અને તેમને લાગ્યું કે રામના રોલ માટે અરુણ ગોવિલ પરફેક્ટ છે. અહીંથી જ અરુણ ગોવિલની કારકિર્દીની દિશા બદલાઈ.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here