Tuesday, June 17, 2025
HomeGujaratનિકોલમાં સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ સંપન્ન : દ્વારકેશ હવેલીના મહારાજશ્રીના હસ્તે વિધિ,...

નિકોલમાં સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ સંપન્ન : દ્વારકેશ હવેલીના મહારાજશ્રીના હસ્તે વિધિ, 3500 ચોરસ વાર જમીન પર નિર્માણ

Date:

spot_img

Related stories

મક્કમ મૅક્રોઇકોનૉમિક આધાર પર ભારતીય શેરબજારમાં વૃદ્ધિ, મે માં...

પીએલ કેપિટલ ગ્રુપ (પ્રભુદાસ લીલાધર)ના એસેટ મેનેજમેન્ટ વિભાગ PL...

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર...
spot_img

અમદાવાદમાં સાવલિયા નાગજીભાઈ મનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. દ્વારકેશ હવેલીના ગોસ્વામી શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના હસ્તે વાડીનું લોકાર્પણ સંપન્ન થયું. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા, પરસોત્તમભાઈ ગેવરીયા અને મગનભાઈ રામાણી સહિત સમાજના અગ્રણીઓએ હાજરી આપી. સાથે જ બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ નાગજીભાઈ સાવલિયાએ વાડીના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. સાવલિયા સમાજની વાડીનો વિચાર 1998માં સ્વ. ભાનુભાઈ નાગજીભાઈએ રજૂ કર્યો હતો. 2011માં તેમના પુત્ર સ્વ. દિનેશભાઈએ 3,500 ચોરસ વાર જમીન દાનમાં આપી પિતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. વર્ષ 2022થી ચાર ભાઈઓએ સંયુક્ત પ્રયાસથી વાડીના બાંધકામનું કાર્ય પૂર્ણ કર્યું. આ વાડી હવે સાવલિયા પરિવારની એકતા, સંસ્કાર અને સમર્પણનું પ્રતીક બની રહી છે અને રહેશે.

મક્કમ મૅક્રોઇકોનૉમિક આધાર પર ભારતીય શેરબજારમાં વૃદ્ધિ, મે માં...

પીએલ કેપિટલ ગ્રુપ (પ્રભુદાસ લીલાધર)ના એસેટ મેનેજમેન્ટ વિભાગ PL...

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here