Sunday, February 23, 2025
HomenationalJ&K: યાસીન મલિકની ધરપકડ, હુર્રિયત ચીફ નજરબંધ

J&K: યાસીન મલિકની ધરપકડ, હુર્રિયત ચીફ નજરબંધ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ પર કડલ વલણ કરાઈ રહ્યું છે. હવે આ ક્રમમાં જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (JKLF)ના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કર્યા બાદ હૂર્રિયત કોન્ફરન્સના મીરવાઈજ ઉમર ફારૂકને પણ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. મીરવાઈઝ હુર્રિયત કોન્ફરન્સના જૂથ પ્રમુખ છે. અલગતાવાદી નેતાઓને ઘાટીમાં વિરોધ-પ્રદર્શનની આગેવાની કરવાથી રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં બુધવારથી જ રાજ્યપાલ શાસન લાગૂ કરાયું છે. મંગળવારે ભાજપે જમ્મૂ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મલિકને ગુરુવારે સવારે તેના મૈસૂમા સ્થિત ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને કોઠીબાગ સ્થિત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાની પણ નજરબંધ છે.સામાન્ય નાગરિકોના કથિત રીતે સુરક્ષા દળોની ગોળીબારીમાં મોત અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં અલગતાવાદીઓએ જોઈન્ટ રેજિસ્ટેંસ લીડરશિપના બેનર હેઠળ ગુરુવારે હડતાળ કરવાની જાહેરાત કરી હતી. શુજાત બુખારી અને તેમના બે પર્સનલ સુરક્ષાકર્મીઓની 14 જૂને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.પાછલા દિવસોમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ઈદ બાદ ઘાટીમાં સીઝફાયર વધારવાથી ઈનકાર કર્યો હતો. રમજાન દરમિયાન સીઝફાયર હોવા છતાં આંતકી ઘટનાઓમાં 265 ટકા વધારો થયો હતો. આ કારણે સીઝફાયર કરવાના મોદી સરકારના નિર્ણયની નિંદા થઈ હતી. સીઝફાયર ખતમ થયા બાદ ઉમ્મીદ કરાઈ રહી હતી કે ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ઝડપી બનશે. આ ઉપરાંત કટ્ટરપંથીઓ પર પણ કડક વલણ કરવામાં આવશે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img