Sunday, February 23, 2025
HomeGujaratઅમદાવાદીઓ સી-પ્લેનના સપના જોવાના છોડી દેજો, સરકારે જ હાથ અદ્ધર કર્યા

અમદાવાદીઓ સી-પ્લેનના સપના જોવાના છોડી દેજો, સરકારે જ હાથ અદ્ધર કર્યા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ: મંગળવાર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટાઉપોડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવાનું હજુ કોઇ ઠેકાણુ પડ્યું નથી. લાખો કરોડોના ખર્ચે બાદ પણ સી-પ્લેન આજે બંધ અવસ્થામાં છે. વિધાનસભામાં ખુદ સરકારે એ વાતના અણસાર આપ્યા કે, સી-પ્લેન હજુ શરૂ થાય થાનસભા સકાર તેવી શક્યતા નહિવત છે.રિવરફ્રન્ટ પર અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન શરૂ કરાયુ હતું. શરૂઆતના તબક્કામાં ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી હતી પણ જતાં દિવસે સી-પ્લેન ખોટકાયુ હતું. રિપેરના બહાને આ સેવા બંધ કરાઈ હતી. હજુ સુધી આ સી-પ્લેનના ઠેકાણાં નથી. વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં સરકારે ઉત્તર પાઠવ્યો છેકે, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં એમ કુલ મળીને સી-પ્લેન માટે રૂા.22 કરોડની ફાળવણી કરી હતી જે પૈકી હજુ સુધી રૂા.4.49 કરોડ વપરાયેલાં રહ્યા છે. વાત એછેકે, 15 કરોડથી વધુ રકમનો ધુમાડો કર્યા પછીય સી-પ્લેન ચાલુ રહી શક્યુ નહી. આખરે આ સી-પ્લેન સેવા પાટિયા પડ્યા છે. સરકારે એ વાતને કબૂલી છેકે, તા.11-5-22ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું પણ એકેય કંપનીએ સી પ્લેન માટે રસ દાખવ્યો ન હતો. આ કારણોસર હજુ સી-પ્લેન શરૂ થાય તેવી શક્યતા ઓછી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here