Sunday, April 20, 2025
HomenationalPM મોદી વિરુદ્ધ પિતાએ લખી પોસ્ટ, પુત્રે કેસ ઠોકી દીધો

PM મોદી વિરુદ્ધ પિતાએ લખી પોસ્ટ, પુત્રે કેસ ઠોકી દીધો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સોશિયલ મીડિયા પર યૂઝર્સ રોજેરોજ કંઈકને કંઈક પોસ્ટ કરતા રહે છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જેવા મોટા નામો વિશે અનેક અભદ્ર પોસ્ટ્સ લખાતી રહે છે. પણ આવી જ એક પોસ્ટથી પુત્રે ગુસ્સામાં આવીને પોતાના પિતા વિરુદ્ધ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધીઆ ઘટના નોએડાના સેક્ટર-93માં આવેલા ગેઝા ગામની છે. અહીં એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી પીએમ-સીએમ અને ભગવાન શ્રીરામ વિશે અભદ્ર પોસ્ટ કરી. ગામના લોકોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે આનો વિરોધ કર્યો. ત્યારબાદ તે શખસના પુત્રે પોલીસ સ્ટેશન જઈ પોતાના પિતા વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસ આ ઘટના બાબતે તપાસ કરી રહી છેછેલ્લા કેટલાક દિવસથી આરોપી વ્યક્તિ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને ભગવાન શ્રીરામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો. ગ્રામજનોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે ફેસબુક પર આ પ્રકારનું કન્ટેટ મુકીને તે ગામનું વાતાવરણ ખરાબ કરી રહ્યો છે.ગામના લોકોનો પોતાના પિતા પ્રત્યેનો ગુસ્સો જોઈ પુત્ર ફિરોઝે પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ઘટનાની તપાસ સેક્ટર 6ના સાઈબર સેલને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. આરોપ સાબિત થશે તો આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here