Friday, May 23, 2025
Homenationalગુલામ નબી આઝાદે કહ્યું – હા, હું કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થઈ...

ગુલામ નબી આઝાદે કહ્યું – હા, હું કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થઈ જઈશ

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ થોડા દિવસ પહેલા જ રાજ્યસભામાંથી સાંસદ તરીકે નિવૃત્ત થયા છે. આઝાદને વિદાય આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની આંખો છલકાઈ આવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ જેવો બીજો નેતા કોંગ્રેસને નહીં મળે. આઝાદ સાથે વિતાવેલા સમયને યાદ કરતા પીએમ મોદી અનેકવાર ભાવુક થઈ ગયા હતાં.ત્યાર બાદ ગુલામ નબી આઝાદે જ્યારે રાજ્યસભામાં પોતાની વાત રજુ કરી ત્યારે તેમની પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા હતાં. ત્યારથી જ અટકળો વહેતી થઈ હતી કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. આ અટકળોનો જવાબ ખુદ ગુલામ નબી આઝાદે આપ્યો છે.આઝાદે એક ખાસ વાતચીતમાં એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે, હું તમારા આરોપોને ખુબ જ ગંભીરતાથી લવ છુ. હું સરકાર તરફથી (અટલ બિહારી વાજપેયી)ની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાની સલાહ આપુ ચું જ એમાં તેઓ (સિંધિયા) અને અડવાણી સભ્યો હશે. મેં કહ્યું હતું કે, તેઓ પોતાનો રિપોર્ટ 15 દિવસમાં આપે અને જેવી પણ સજા નક્કી કરશે તેને હું માની લઈશ. મેં જેવુ વાજપેયીનું નામ લીધું તેવામાં તે આવ્યા અને પુછું કેમ? મેં તેમણે જણાવ્યું તો તેમણે ઉભા થઈને કહ્યું કે- હું સદનમાં ક્ષમા માંગુ છું અને ગુલામ નબી આઝાદની પણ માફી માંગુ છું. કદાચ રાજમાતા સિંધિયા તેમને નથી ઓળખતા પણ હું ઓળખુ છુંગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાં કાળી બરફવર્ષા થશે ત્યારે હું ભાજપ જોઈન કરી લઈશ. આમ થશે ત્યારે હું ભાજપ જ નહીં કોઈ બીજી પાર્ટી પણ જોઈન કરી લઈશ. જે લોકો મારા વિશે આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યાં છે તે મને ઓળખતા નથી.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here