Sunday, April 20, 2025
HomeGujaratTAPI : ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો, હથનૂર ડેમના 30 દરવાજા ખોલવામાં...

TAPI : ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો, હથનૂર ડેમના 30 દરવાજા ખોલવામાં આવતા ઉકાઈ ડેમ ભયજનક સ્થિતિથી 8 ફૂટ દુર….

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

TAPI : છેલ્લા એક સપ્તાહથી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસું સક્રિય થયું છે, જેને પગલે ઉકાઈ ડેમની પાણીની આવકમાં તોતિંગો વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે., જેને પગલે ડેમની સપાટી 336 ફૂટને પાર થઈ ગઈ છે. જે સપ્ટેમ્બર માસના રુલ લેવલ 340 ફૂટ નજીક પહોંચી છે. ડેમમાં પાણી નો પૂરતો જથ્થો જમા થઈ જતા તાપી જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર છે.ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનૂર ડેમના 30 દરવાજા ખોલીને 80,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે બે દિવસમાં જ ઉકાઈ ડેમની જળસપાટીમાં 4 ફૂટનો વધારો થયો છે. હાલ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દુર છે. હાલ ઉકાઈ ડેમનું જળસ્તર 338 ફૂટ સુધી પહોચ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 1.43 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્રના બે ડેમો આવેલા છે, એક પ્રકાશા ડેમ અને બીજો હથનૂર ડેમ. આ બે ડેમમાંથી જયારે પાણી છોડવામાં આવે છે ત્યારે તે પાણી ઉકાઈ ડેમમાં આવે છે અને ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થાય છે. આ પહેલા ત્રણ દિવસ પહેલા પણ પ્રકાશા ડેમના 4 દરવાજા ખોલીને અને હથનુર ડેમના પણ 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પાણીની આવક થઇ હતી અને ઉકાઈ ડેમમાં હાલ 58,579 ક્યુસેક પાણીની આવક થઇ હતી અને જેના કારણે ડેમની જળસપાટી વધીને 333.04 ફૂટ પર પહોચી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here