Sunday, February 23, 2025
HomeBusinessખાદ્યતેલોની MRP કંપનીઓ ઘટાડશે તેવી સરકારને આશા

ખાદ્યતેલોની MRP કંપનીઓ ઘટાડશે તેવી સરકારને આશા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નવી દિલ્હી : સરકાર ફુગાવાને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે ખાદ્યતેલોની એમઆરપીની કિંમતોમાં કંપનીઓ વધુ ભાવ ઘટાડો કરે તેવી સરકારને આશા છે. વૈશ્વિક બજારોમાં ભાવ ઘટાડો થવાનો લાભ ગ્રાહકોને મળે તે માટે રિટેલ ભાવમાં પ્રતિ લિટર રૂ.15 સુધીનો ઘટાડો કરવામાં આવે તેવી આશા દર્શાવી છે.મધર ડેરીએ સોયાબીન અને રાઇસબ્રાન ઓઈલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો હતો. તે આગામી 15-20 દિવસમાં સનફ્લાવરતેલની MRP ઘટવાની અપેક્ષા રાખે છે.ભારત તેની ખાદ્યતેલોની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓ જેમણે તેમની કિંમતોમાં ઘટાડો કર્યો નથી અને જેમની MRP (મહત્તમ છૂટક કિંમત) અન્ય બ્રાન્ડ્સ કરતા વધારે છે તેમને પણ તેમની કિંમતો ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. સરકાર દેશમાં ખાદ્યતેલોની કિંમતો અને ઉપલબ્ધતા પર સતત નજર રાખી રહી છે. ખાદ્યતેલો પર ઘટેલા ડ્યૂટી માળખા અને વૈશ્વિક ભાવમાં સતત નોંધપાત્ર ઘટાડોનો લાભ અંતિમ ગ્રાહકોને તરત જ પહોંચાડવો જરૂરી છે. 6 જુલાઈની બેઠકમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્પાદકો અને રિફાઈનર્સને જાણ કરવામાં આવી હતી કે આયાતી ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો એ ખૂબ હકારાત્મક વલણ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here