Thursday, July 16, 2026
HomeBusinessખાદ્યતેલોની MRP કંપનીઓ ઘટાડશે તેવી સરકારને આશા

ખાદ્યતેલોની MRP કંપનીઓ ઘટાડશે તેવી સરકારને આશા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી : સરકાર ફુગાવાને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે ખાદ્યતેલોની એમઆરપીની કિંમતોમાં કંપનીઓ વધુ ભાવ ઘટાડો કરે તેવી સરકારને આશા છે. વૈશ્વિક બજારોમાં ભાવ ઘટાડો થવાનો લાભ ગ્રાહકોને મળે તે માટે રિટેલ ભાવમાં પ્રતિ લિટર રૂ.15 સુધીનો ઘટાડો કરવામાં આવે તેવી આશા દર્શાવી છે.મધર ડેરીએ સોયાબીન અને રાઇસબ્રાન ઓઈલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો હતો. તે આગામી 15-20 દિવસમાં સનફ્લાવરતેલની MRP ઘટવાની અપેક્ષા રાખે છે.ભારત તેની ખાદ્યતેલોની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓ જેમણે તેમની કિંમતોમાં ઘટાડો કર્યો નથી અને જેમની MRP (મહત્તમ છૂટક કિંમત) અન્ય બ્રાન્ડ્સ કરતા વધારે છે તેમને પણ તેમની કિંમતો ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. સરકાર દેશમાં ખાદ્યતેલોની કિંમતો અને ઉપલબ્ધતા પર સતત નજર રાખી રહી છે. ખાદ્યતેલો પર ઘટેલા ડ્યૂટી માળખા અને વૈશ્વિક ભાવમાં સતત નોંધપાત્ર ઘટાડોનો લાભ અંતિમ ગ્રાહકોને તરત જ પહોંચાડવો જરૂરી છે. 6 જુલાઈની બેઠકમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્પાદકો અને રિફાઈનર્સને જાણ કરવામાં આવી હતી કે આયાતી ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો એ ખૂબ હકારાત્મક વલણ છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here