Sunday, April 20, 2025
Homenationalદેશમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટ્યો કર્મચારીઓની ઓફિસમાં વાપસી

દેશમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટ્યો કર્મચારીઓની ઓફિસમાં વાપસી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી : દેશમાં કોવિડ-19ના કેસમાં મોટા પાયે ઘટાડો થયા બાદ હવે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે. ખાસ કરીને ટેલિકોમ અને કન્સલટિંગ સેક્ટરમાં મોટા ભાગના કર્મચારીઓ હવે ઓફિસ પરત ફરી રહ્યાં છે, પરંતુ હજુ IT સેક્ટરમાં સ્થિતિ વિપરિત જોવા મળી છે તેવું કોલાયર્સ અને અવફિસના સરવેમાં સામે આવ્યું છે. પ્રોપર્ટી કન્સલટન્ટ કોલાયર્સ ઇન્ડિયા અને કો-વર્કિંગ ઓપરેટર Awfisના સંયુક્ત રિપોર્ટમાં દેશભરના અનેકવિધ સેક્ટર્સમાં કર્મચારીઓના ઓફિસમાં પરત ફરવા અંગે જણાવે છે. ફેબ્રુઆરી મહિનામાં કોવિડ-19ની ત્રીજી લહેરની અસર ઓછી થતાં ઓફિસ પરત ફરવાનો ટ્રેન્ડ વધ્યો હતો. પરિણામે, જૂન 2022 સુધીમાં 34 ટકા કંપનીઓમાં 75-100 ટકા કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા હતા. ટેલિકોમ અને કન્સલ્ટિંગ સેક્ટર્સમાં સૌથી વધુ 75-100 ટકા કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા છે જ્યારે આઇટી અને નવી ટેક્નોલોજી કંપનીમાં હજુ પણ માત્ર 0-25 ટકા કર્મચારીઓએ ઓફિસ ફરીથી જોઇન કરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here