Wednesday, May 21, 2025
HomeLife Styleદરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

દરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

Date:

spot_img

Related stories

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...
spot_img

ચીનથી આવેલાં કોરોનાના કાળા કહેરે છેલ્લાં બે વર્ષમાં દુનિયાભરમાં ભારે કોહરામ મચાવી દીધો છે. કોરોનાના દાવાનળે એક પ્રકારે જાણે ધરતી પર કાળો કહેર વર્તાવ્યો છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. આવી સ્થિતિમાં તબીબો પણ દરેક વ્યક્તિને પોતાની હેલ્થની સંભાળ રાખવાની સલાહ આપે છે. ત્યારે કેટલાંક ઘરગથ્થું ઉપાયો કરવાથી પણ તમે પોતાની જાતને હંમેશા સ્વસ્થ્ય રાખી શકો છો. આવો જ એક ઉપાય આજે આ આર્ટિકલમાં તમારી સાથે શેર કરી રહ્યાં છીએ.  સ્વસ્થ રહેવા માટે લોકો શું શું નથી કરતાં. સારો ખોરાક, નિયમિત કસરત અને બીજુ ઘણુબધુ. ત્યારે આજે અમે તમને વરીયાળીનું પાણી પીવાના ફાયદો વિશે જણાવીશું.

બોડી ડિટોક્સ કરવામાં મદદરૂપઃ
વરીયાળીનું શરીરને ડિટોક્સ કરવામાં ખુબ મદદ કરે છે. વરીયાળીના પાણીમાં ફાયબર હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને શરીરને અંદરથી સાફ રાખે છે. 

પીરિયડ્સ પેનમાંથી રાહતઃ
જો માસિકધર્મના દર્દથી પરેશાન છો તો વરિયાળીનું પાણી તમને રાહત આપી શકે છે. વરીયાળીનું પાણી પીવાથી માસિકધર્મ દરમિયાન થતાં દર્દમાં રાહત મળે છે.

મોટાબોલિઝ્મ સુધારે છેઃ
વરીયાળીનું પાણી મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી શરીરમાં રહેલી વધારે પડતી ચરબી દૂર થાય છે. આ માટે વરીયાળીને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને તેને સવારે પીવો. 

પેટ સાથે જોડાયેલી સમસ્યામાં રાહતઃ
વરીયાળીનું પાણી પેટ સાથે જોડાયેલી કેટલીય સમસ્યામાં રાહત આપે છે. જેમ કે, એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે તમારે દરરોજ વરીયાળીનું પાણી પીવું પડે છે.

ફેટ ઓછું કરવામાં મદદઃ
જો તમે વજનને જલદી ઓછું કરવા માગો છો તો સવારે ખાલી પેટે વરીયાળીનું પાણી પીવાનું શરૂ કરો. આખી રાત વરીયાળી પાણીમાં પલાળીનું રાખો અને સવારે તેને પીવો.

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here