Saturday, February 22, 2025
HomeLife Styleદરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

દરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ચીનથી આવેલાં કોરોનાના કાળા કહેરે છેલ્લાં બે વર્ષમાં દુનિયાભરમાં ભારે કોહરામ મચાવી દીધો છે. કોરોનાના દાવાનળે એક પ્રકારે જાણે ધરતી પર કાળો કહેર વર્તાવ્યો છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. આવી સ્થિતિમાં તબીબો પણ દરેક વ્યક્તિને પોતાની હેલ્થની સંભાળ રાખવાની સલાહ આપે છે. ત્યારે કેટલાંક ઘરગથ્થું ઉપાયો કરવાથી પણ તમે પોતાની જાતને હંમેશા સ્વસ્થ્ય રાખી શકો છો. આવો જ એક ઉપાય આજે આ આર્ટિકલમાં તમારી સાથે શેર કરી રહ્યાં છીએ.  સ્વસ્થ રહેવા માટે લોકો શું શું નથી કરતાં. સારો ખોરાક, નિયમિત કસરત અને બીજુ ઘણુબધુ. ત્યારે આજે અમે તમને વરીયાળીનું પાણી પીવાના ફાયદો વિશે જણાવીશું.

બોડી ડિટોક્સ કરવામાં મદદરૂપઃ
વરીયાળીનું શરીરને ડિટોક્સ કરવામાં ખુબ મદદ કરે છે. વરીયાળીના પાણીમાં ફાયબર હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને શરીરને અંદરથી સાફ રાખે છે. 

પીરિયડ્સ પેનમાંથી રાહતઃ
જો માસિકધર્મના દર્દથી પરેશાન છો તો વરિયાળીનું પાણી તમને રાહત આપી શકે છે. વરીયાળીનું પાણી પીવાથી માસિકધર્મ દરમિયાન થતાં દર્દમાં રાહત મળે છે.

મોટાબોલિઝ્મ સુધારે છેઃ
વરીયાળીનું પાણી મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી શરીરમાં રહેલી વધારે પડતી ચરબી દૂર થાય છે. આ માટે વરીયાળીને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને તેને સવારે પીવો. 

પેટ સાથે જોડાયેલી સમસ્યામાં રાહતઃ
વરીયાળીનું પાણી પેટ સાથે જોડાયેલી કેટલીય સમસ્યામાં રાહત આપે છે. જેમ કે, એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે તમારે દરરોજ વરીયાળીનું પાણી પીવું પડે છે.

ફેટ ઓછું કરવામાં મદદઃ
જો તમે વજનને જલદી ઓછું કરવા માગો છો તો સવારે ખાલી પેટે વરીયાળીનું પાણી પીવાનું શરૂ કરો. આખી રાત વરીયાળી પાણીમાં પલાળીનું રાખો અને સવારે તેને પીવો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here