Saturday, February 22, 2025
HomeGujaratઅનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE મેઇન ૨૦૨૫ સેશન ૧ના રીઝલ્ટ સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અનએકેડેમીના ૯૨૦થી
વધુ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુનો મહત્વપૂર્ણ સ્કોર હાંસલ કર્યો છે, જે તેના હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરકારકતાને મજબૂત બનાવે છે. આ સાથે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણને એકીકૃત રીતે સંકલિત પણ કરે છે. સર્વોચ્ચ અંક પ્રાપ્ત કરવામાં સૌરવ એ ૧૦૦ ટકા સ્કોર મેળવ્યો, ઉજ્જવલ કેસરી (૯૯.૯૯૯%ile), સમુદ્ર સરકાર (૯૯.૯૯૨% ile), શ્રીજન અગ્રવાલ (૯૯.૯૮% ile), યશ કુમાર (૯૯.૯૮% ile) અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિદ્યાર્થીઓએ પોતાનું સમર્પણ અને સખત મહેનત દર્શાવી છે. અનએકેડેમીના સહ-સ્થાપક સુમિત જૈને ઉત્કૃષ્ટ પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું કે, “અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની ક્ષમતા અને દ્રઢતા દર્શાવી છે. આ પરિણામો અમારા શિક્ષકોના સમર્પણ, અમારી અભ્યાસ સામગ્રીની શક્તિ અને અમારા હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ ફક્ત શરૂઆત છે અને અમારા વિદ્યાર્થીઓ JEE, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રેકોર્ડ તોડતા રહેશે.” ઉચ્ચ સ્તરીય શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે અનએકેડેમી હવે ભારતના 50 થી વધુ શહેરોમાં 75 થી વધુ સેન્ટર સાથે પોતાની પહોંચને વિસ્તૃત કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સંસાધનો, નિષ્ણાત માર્ગદર્શન અને વ્યાપક શૈક્ષણિક સહાય સાથે સશક્ત બનાવવાના પોતાના મિશનમાં અડગ રહે છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોચના ક્રમ મેળવવાના તેમના સપનાને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. વધુ જાણકારી માટે વિગતો માટે કૃપા કરીને https://unacademy.com/ અથવા [email protected] ની અવશ્ય મુલાકાત લો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here