Thursday, May 29, 2025
HomeIndiaVMમાં ધાંધલીનો મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ E આરોપ, I.N.D.I.A. સુપ્રીમ કોર્ટમાં જશે

VMમાં ધાંધલીનો મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ E આરોપ, I.N.D.I.A. સુપ્રીમ કોર્ટમાં જશે

Date:

spot_img

Related stories

પેલેડિયમ અમદાવાદ ખાતે પેરિસિયન સ્ટાઈલમાં ફેશન શો થકી સ્પ્રિંગ-સમર...

પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લૂકમાં બદલ્યું અને...

PM મોદીનું ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર મુદ્દે નિવેદન : આ...

પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે....

જીકેબી ઓપ્ટિકલ્સ દ્વારા સ્ટોર્સમાં રે-બેન મેટા એઆઈ ગ્લાસીસ લોન્ચ...

ભારતની અગ્રણી પ્રીમિયમ આઈવેર રિટેઈલ ચેઈન જીકેબી ઓપ્ટિકલ્સ રાષ્ટ્રવ્યાપી...

ગુજરાત સમસ્ત કોળી સમાજ ના ૬૦ જેટલા સંગઠનો ની...

સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ના લગભગ સમસ્ત કોળી ઠાકોર સમાજના...

દાહોદમાં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું...

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય...
spot_img

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે શરદ પવાર જૂથના નેતા પ્રશાંત જગતાપે આ અંગે માહિતી આપી હતી. NCP (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર, અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની તરફેણમાં EVMમાં ખામી સર્જાઈ હતી જેના કારણે તેની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન, કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી.

સુપ્રીમ કોર્ટમાં કરશે અપીલ દાખલ :

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે મીડિયાને કહ્યું કે, ‘અમે ભાજપને જીતવા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ધાંધલી સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે અને અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં અને કૌભાંડની વિરુદ્ધમાં ચુકાદો આપશે.’ અગાઉ, ચૂંટણી પંચે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતો અને VPAT સ્લિપમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. દરેક વિધાનસભા મતવિસ્તારમાં અવ્યવસ્થિત રીતે પસંદ કરાયેલ મતદાન મથકોમાંથી VVPAT સ્લિપની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.’જણાવી દઈએ કે વિપક્ષ ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે EVM વિવાદિત મુદ્દો રહ્યો છે. વિપક્ષે અનેકવાર ભાજપ પર ઇચ્છિત પરિણામો મેળવવા માટે ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઈન્ડિયા બ્લોક અસંતુષ્ટ છે. હરિયાણાની 90 બેઠકોમાંથી ભાજપે બમ્પર 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 37 બેઠકો મળી હતી.

પેલેડિયમ અમદાવાદ ખાતે પેરિસિયન સ્ટાઈલમાં ફેશન શો થકી સ્પ્રિંગ-સમર...

પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લૂકમાં બદલ્યું અને...

PM મોદીનું ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર મુદ્દે નિવેદન : આ...

પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે....

જીકેબી ઓપ્ટિકલ્સ દ્વારા સ્ટોર્સમાં રે-બેન મેટા એઆઈ ગ્લાસીસ લોન્ચ...

ભારતની અગ્રણી પ્રીમિયમ આઈવેર રિટેઈલ ચેઈન જીકેબી ઓપ્ટિકલ્સ રાષ્ટ્રવ્યાપી...

ગુજરાત સમસ્ત કોળી સમાજ ના ૬૦ જેટલા સંગઠનો ની...

સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ના લગભગ સમસ્ત કોળી ઠાકોર સમાજના...

દાહોદમાં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું...

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here