Saturday, May 31, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ મંડળ દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન

અમદાવાદ મંડળ દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન

Date:

spot_img

Related stories

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...
spot_img

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 22 મે થી 5 જૂન, 2025 સુધી “પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલ રેલવે સંકુલો અને ટ્રેનોમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા તથા પર્યાવરણની સ્થિરતાને પ્રોત્સાહિત કરવા માટેની મંડળની કટિબદ્ધતાને દર્શાવે છે. 22 થી 24 મે સુધી વિશેષ જાગૃતિ અભિયાન હેઠળ શપથ ગ્રહણ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલવે કર્મચારીઓની સાથે-સાથે સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી થઈ. આ દરમિયાન પ્લાસ્ટિક કચરાનું મૂલ્યાંકન, નિકાલ અને દેખરેખ માટે પ્રયત્નો કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયા મારફતે ડિજિટલ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મંડળના વિવિધ રેલવે સ્ટેશનો, કચેરીઓ અને કોચીઝમાં જાગૃતિ સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું તથા પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવા અને રિઃસાયકલીંગને પ્રોત્સાહન આપવા માટે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું. “પોતાની પાણીની બોટલ રાખો સાથે” જેવા અભિયાનો મારફતે પુનઃ ઉપયોગના યોગ્ય વિકલ્પો અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. 25 થી 27 મે સુધી ચલાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાન હેઠળ કચરાનું વર્ગીકરણ, રિઃસાયકલીંગ તથા સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી. આ ઉપરાંત, સ્થાનિક સમુદાયો અને બિન-સરકારી સંગઠનોના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને પેમ્ફ્લેટ વહેંચવામાં આવ્યા.અમદાવાદ મંડળ આ અભિગમો મારફતે સ્વચ્છ અને હરીયાળા ભવિષ્યની દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ અભિયાન 5 જૂન, 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલુ રહેશે.

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here