Sunday, May 4, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદથી આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરૂ

અમદાવાદથી આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરૂ

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

Direct Flights Will Be Available From Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ વર્ષે પ્રયાજરાગ, ઇન્દોર, કોલકાતા અને દેહરાદૂન માટે આગામી મહિનાથી વિમાન સેવા શરૂ કરવાની તૈયારી છે. આ ચારેય શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ કરવા માટે પેપરવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 ડિસેમ્બર બાદ આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થઇ શકે છે. જેના લીધે ટુરીઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.

વિમાન કંપની ઇન્ડીગો અમદાવાદ-કોલકાતા, ઇન્દોર, અને એલાયન્સ એર દેહરાદૂન માટે સીધી વિમાન સેવા શરૂ કરી શકે છે. જોકે હાલમાં અમદાવાદથી કોલકાતા માટે સીધી ફ્લાઇટ સેવા છે, ત્યારે વધુ એક ફ્લાઇટનો ઉમેરો કરવામાં આવતાં હવે મુસાફરોને ત્રણના બદલે ચાર ફ્લાઇટ મળશે. તથા ત્રિવેન્દ્રમ કોચીન અને ગુવાહાટી માટે પહેલીવાર અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.
ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા અઠવાડિયાના સાતેય દિવસ અમદાવાદથી ગુવાહાટી અને ગુવાહાટીથી અમદાવાદ માટે વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. જે અમદાવાદથી સવારે 8:30 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચાડશે.

તો બીજી તરફ ગુવાહાટીથી સાંજે 4:55 વાગે ઉપડશે જે રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ સિવાય અન્ય એક ફ્લાઇટ અમદાવાદથી રાત્રે 9:20 કલાકે ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે ગુવાહાટી પહોંચડશે.

મહાકુંભ પહેલાં દેશના ઘણા મહત્વપૂર્ણ શહેરો માટે વિમાન સેવા શરૂ થવાની છે. એરપોર્ટ સલાહકાર સમિતિએની બેઠકમાં અહીં પૂણે, જયપુર, ગુવાહાટી, ચેન્નઇ, જમ્મૂ, ગોવા, નાગપુર, પતના, અમદાવાદ, કોલકાતા, ભોપાલ તથા ઇન્દોર માટે સીધી વિમાન સેવા શરૂ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. એરપોર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે હવે મહાકુંભ પહેલાં આ તમામ શહેરો માટે સીધી સેવા શરૂ થશે. શરૂઆત અમદાવાદ, કોલકાતા, દેહરાદૂન અને ઇન્દોરથી કરવામાં આવી શકે છે.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here