Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને કામગીરીમાં અમૂલ્ય યોગદાન બદલ પ્રશસ્તિ પત્રથી...

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને કામગીરીમાં અમૂલ્ય યોગદાન બદલ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરાયા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ જિલ્લામાં વાહક જન્ય રોગ અટકાયત કામગીરીના પગલાંરૂપે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોમાં છેલ્લા વર્ષોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે સતત ઘટાડો જોવા મળેલ છે. આ કામગીરી આખા જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓએ ટીમ ભાવના સાથે કરતા રાજ્ય સરકારના સૂચનાઓને સિદ્ધાંતો મુજબ અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદીના આરે છે.‌જે અન્વયે આ કરેલ કામગીરી માટે પ્રશસ્તી પત્ર નરેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા મેલેરિયા અધિકારીને એનાયત થયેલ છે. આ પ્રશસ્તિપત્ર તેઓ દ્વારા આ કામગીરીમાં સહભાગી થયેલ આશા કાર્યકરથી લઈ મેડિકલ ઓફિસર સુધીના તમામ કર્મચારીઓને સમર્પિત કરેલ છે. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ પ્રવિણા ડી કે દ્વારા આપવામાં આવેલ પ્રશસ્તિ પત્રમાં જણાવ્યા મુજબ, 78 મો સ્વાતંત્રય પર્વ 2024 જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા ખાતે કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ જેમાં જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ એલ રાઠોડ દ્વારા મહત્તમ કૌશલ્ય અને કાર્યદક્ષતાથી ચીવટતા પૂર્વક ફરજ બજાવવામાં આવેલ જે બદલ તેઓના આ અમૂલ્ય યોગદાનને બિરદાવવા અંતઃકરણથી આનંદ વ્યક્ત કરતા આ પ્રશસ્તી પત્ર પાઠવું છું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here