Monday, February 24, 2025
Homenationalઅમરનાથ યાત્રા : ત્રાસવાદી બનાવો રેકોર્ડ નીચા સ્તર પર

અમરનાથ યાત્રા : ત્રાસવાદી બનાવો રેકોર્ડ નીચા સ્તર પર

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

શ્રીનગર,તા. ૨૬
વાર્ષિક અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે ત્રાસવાદીઓ હજુ સુધી તેમના કાવતરામાં સફળ થઇ શક્યા નથી. સુરક્ષા દળોના મજબુત પગલાના કારણે ત્રાસવાદીઓ ફલોપ રહ્યા છે. આંકડા પર નજર કરવામા ંઆવે તો આ વર્ષે હજુ સુધી માત્ર બે ત્રાસવાદી હુમલા થયા છે. વર્ષ ૨૦૧૮માં આશરે ૧૦૦ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૭માં યાત્રા દરમિયાન ૩૬ આવા બનાવો બન્યા હતા. પહેલી જુલાઇના દિવસે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ ત્રાસવાદી બનાવોની નોંધણી કરી હતી. જેમાં ૩૫ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા અને સાથે સાથે આઠ નાગરિકોના મોત થયા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૭માં ૩૬ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જેમાં ૪૪ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here