Monday, February 24, 2025
HomeWorldઆતંકીઓની બેરેકમાં ઈમરાનખાન કેદ : બાથરૂમમાં બારણું પણ નથી : કીડીઓ અને...

આતંકીઓની બેરેકમાં ઈમરાનખાન કેદ : બાથરૂમમાં બારણું પણ નથી : કીડીઓ અને મચ્છરોનો અસહ્ય ત્રાસ ભોગવે છે

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

ઈમરાનખાનના વકીલે તેઓને અહીં જેલમાં મળ્યા પછી જણાવ્યું હતું કે ”ઈમરાનખાનને આતંકીઓ માટેની બેઠકમાં રાખવામાં આવ્યા છે. ત્યાં બાથરૂમમાં દરવાજો પણ નથી, કીડીઓ અને મચ્છરોનો અસહ્ય ત્રાસ છે”

તોશાખાના કેસમાં સજા થયા પછી પાકિસ્તાનના આ પુર્વ વડાપ્રધાનને જે જેલમાં (અટકની જેલમાં) રાખવામાં આવ્યા છે. તે જેલ ખુંખાર અપરાધીઓ અને આતંકીઓ માટેની જેલ છે.

ઈમરાનખાનને કોઈને મળવા પણ દેવાતા નથી. બે દિવસ પછી બપોરના સમયે તેઓના વકીલ નઈમ હૈદર પંજોડાને તેઓને મળવા દેવામાં આવ્યા હતા. આ પુર્વે પંજોડાએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાનખાનની ધરપકડ સાથે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સાથે તેવી પણ અરજી કરી હતી કે ઈમરાનખાનને ”એ-ક્લાસ”ની સુવિધા આપવામાં આવે. તે ઉપરાંત તેઓને તેમની ટીમને (પાર્ટીના અગ્રીમ નેતાઓને) મળવા દેવામાં આવે જ.

જોકે હજુ સુધી વહીવટીતંત્રે તેનો અમલ કર્યો નથી તે વધુ ઉલ્લેખનીય છે.

ઈમરાનખાનને મળ્યા પછી પંજોડાએ કહ્યું ઈમરાનખાનને ૯ ફીટ બાય ૧૧ ફીટની નાની એવી સી-સી-ક્લાસની બેરેકમાં રાખવામાં આવ્યા છે. તે બેરેકમાં ખુલ્લો બાથરૂમ છે. તેમાં નથી દીવાલ કે નથી દરવાજો રાત્રે વરસાદનું પાણી બેરેકમાં ઘુસી ગયું હતું. આટલી મુશ્કેલી વચ્ચે પણ ઈમરાનખાન ઈબાદત કરી રહ્યા છે. તેઓનો ઉત્સાહ જરા પણ ઘટયો નથી.

તેઓએ વધુમાં કહ્યું હતું કે ”જેલમાં ઈમરાનખાન મચ્છરો અને કીડીઓના ત્રાસથી ત્રાસી ગયા છે. ખાવામાં દાળ અને શાક અપાય છે. તેમ છતાં તેઓ કોઈ ફરીયાદ તો કરતા જ નથી. ઈમરાનખાને મને કહ્યું હતું કે તમો મીડીયાને જઈને કહો કે તેઓ ગુલામી કદી નહીં સ્વીકારે, ભલે પછી તેમને ”ડી” ક્લાસમાં નાખવામાં આવે પરંતુ ગુલામી નહીં સ્વીકારે. તેમણે વધુમાં કહ્યું કે તેમના ઘર ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. તેમના બેડરૂમનો દરવાજો અને બારીઓ પણ તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here