Sunday, February 23, 2025
Homenationalઆરબીઆઈ પોલિસી : રેટમાં વધુ ઘટાડો કરાય તેવી પ્રબળ સંભાવના

આરબીઆઈ પોલિસી : રેટમાં વધુ ઘટાડો કરાય તેવી પ્રબળ સંભાવના

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુંબઈ,તા. ૭
આરબીઆઈની પોલિસી સમીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતની ક્રેડિટ પોલિસી પ્રથમ વખત અસામાન્ય રહી છે. કારણ કે, પ્રથમ વખત રેપોરેટમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૫ બેઝિક પોઇન્ટના અપેક્ષિત ઘટાડાની સામે ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે આરબીઆઈ દ્વારા ખુબ જ અલગરીતે વલણ અપનાવીને રેટમાં ઘટાડો કર્યો છે. એવી આશા છે કે, હજુ પણ વધુ રેટ કટની Âસ્થતિ જાવા મળી શકે છે. એમપીસી દ્વારા આર્થિક વિકાસ દરને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉના ૭૫ બેઝિક પોઇન્ટના ઘટાડા તબક્કાવારરીતે કરવામાં આવ્યા હતા. આરબીઆઈએ આ વખતે જીડીપી ગ્રોથનો અંદાજ સાત ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરી દીધો છે જે કોઇ વધારે ફેરફારનો સંકેત આપતો નથી પરંતુ આની અસર ચોક્કસપણે થઇ શકે છે. એમપીસીની બેઠકમાં જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી દેવામાં આવ્યો છે. પ્રથમ અવધિ માટે ગ્રોથ ૫.૮-૬.૬ ટકા રાખવામાં આવ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં ગ્રોથ ખાસ રીતે નીચે રાખવામાં આવ્યો છે. માર્કેટ દ્વારા આપવામાં આવેલા સંકેત મુજબ આ અંદાજ છ ટકાથી નીચે રાખવામાં આવ્યો છે. એમપીસીની બેઠકમાં આજે વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આરબીઆઈના કહેવા મુજબ ગ્રોથ આ વર્ષે ઓછો રહેશે પરંતુ ગતિ વધી શકે છે. રેપોરેટમાં હજુ ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. જૂન મહિના માટેના કોર સેક્ટરના ડેટા ૦.૨ ટકા સુધી રહ્યા છે જે સંકેત આપે છે કે, ઔદ્યોગિક ગ્રોથનો આંકડો એક ટકાથી ઓછો રહ્યો છે. આ તમામ બાબતોની નોંધ આરબીઆઈની બેઠકમાં લેવામાં આવી છે. આરબીઆઈના ગવર્નર શક્તકાંત દાસે આજે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા ૭૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો આજ પહેલા કરવામાં આવ્યો હોવા છતાં બેંકો દ્વારા માત્ર ૨૯ બેઝિક પોઇન્ટ સુધીનો લાભ સામાન્ય લોકોને આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા જૂન સુધી વ્યાજદરમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે પરંતુ બેંકોએ માત્ર ૦.૨૯ ટકાનો ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી મહિના બાદથી રેપોરેટમાં આજના ૩૫ બેઝિક પોઇન્ટના ઘટાડા સાથે ૧૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આની સાથે વ્યાજદર ૫.૪૦ ટકા થયો છે. આજની બેઠકમાં ૪-૨ના મતથી રેટમાં કાપનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here