Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadઆરોપી મુર્કરમ અબ્બાસના આગોતરા જામીન ફગાવાયા

આરોપી મુર્કરમ અબ્બાસના આગોતરા જામીન ફગાવાયા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

અપરાધીના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાતાં તેને હાલમાં આગોતરા જામીન આપી શકાય તેમ નથી : કોર્ટ
અમદાવાદ, તા.૮
શહેરના વટવા ગામ વિસ્તારમાં સરકારી જમીન પર જુદા જુદા મકાનો બાંધી દઇ ૧૨૦થી વધુ લોકોને તે બારબાર વેચી મારવાના ચકચારભર્યા કૌભાંડમાં મુખ્ય આરોપી મુર્કરમ અબ્બાસ શેખની આગોતરા જામીન અરજી આજે સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ આરોપીની આગોતરા જામીનઅરજી ફગાવતાં ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું હતું કે, આરોપીના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાતાં તેને હાલના સંજાગોમાં આગોતરા જામીન આપી શકાય તેમ નથી. શહેરના વટવા વિસ્તારમાં સૈય્યદવાડી ખાતે રહેતા આરોપી મુર્કરમ અબ્બાસ શેખની આગોતરા જામીનઅરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીએ અન્ય આરોપીઓના મેળાપીપણામાં અને મદદગારીથી શહેરના વટવા ગામ ખાતે સર્વે નંબર-૬૨૭વાળી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી કુલ ૧૨૦ જેટલા મકાનો બાંધી દઇ જુદા જુદા લોકોને તે વેચી મારી લાખો રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી હતી અને આમ કરી આરોપીએ રાજય સરકાર અને અમ્યુકો સત્તાધીશોની સાથે સાથે નિર્દોષ નાગરિકો સાથે પણ ખૂબ જ ગંભીર પ્રકારની છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યા છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું કે, આરોપીને આગોતરા જામીન આવા ગંભીર ગુનામાં આપી શકાય નહી કારણ કે, તેનું ફરિયાદમાં નામ છે અને તેના આવા ગંભીર કૌભાંડને પગલે ૧૨૦ પરિવારોને બેઘર થવાની નોબત આવી છે. આરોપીએ સરકારી જમીન પચાવી પાડી છે અને તે આ પ્રકારના ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે ત્યારે કોર્ટે આરોપીના ગુનાહિત ભૂતકાળ, તેના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાઇ આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવા જાઇએ. વળી, ખૂબ જ સંવેદનશીલ પ્રકારના એવા આ કૌભાંડ અને ગુનાની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે આરોપીને આગોતરા જામીન આપી શકાય નહી.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here