Wednesday, September 2, 2026
HomeSportsઇન્ટરનૅશનલ ટીમમાં સ્થાન મેળવવું એ એક પડકાર છે : કુલદીપ યાદવ

ઇન્ટરનૅશનલ ટીમમાં સ્થાન મેળવવું એ એક પડકાર છે : કુલદીપ યાદવ

Date:

Related stories

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન પ્લેયર કુલદીપ યાદવને ટીમમાં સ્થાન નથી મળ્યું અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન ન મળવાની વાતને તે એક પડકાર તરીકે જુએ છે, જેમાંથી તે હાલમાં પસાર થઈ રહ્યો છે.

ઉક્ત બાબતે વાત કરતાં કુલદીપે કહ્યું હતું કે ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમીશ. ટીમ માટે હું છેલ્લાં ત્રણ વર્ષથી રમું છું અને એ સમયમાં મેં ઘણા પડકારનો સામનો કર્યો છે, જેમાંનો એક હાલમાં મારી સામે છે. ખરું કહું તો સખત મહેનત અને અનુશાસન વિના આ ગેમ રમવી અઘરી છે.’

વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં હૅટ-ટ્રિક લેનાર કુલદીપ સાથે યુઝવેન્દ્ર ચહલ પણ ટીમની બહાર છે. જોકે ટીમ ઇન્ડિયા ૨૦૨૦માં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા પ્લેયરોને તક આપશે અને આ બન્ને પ્લેયરો એ તક ઝડપવાનો પૂરો પ્રયાસ કરશે.

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

જીવન મળે ભીમાને: અર્શદ વારસીની પ્રથમ ડબલ ભૂમિકા ‘જીવન...

મુંબઈ, 1 સપ્ટેમ્બર 2026: ‘જીવન યા ભીમા કોન?’ના નિર્માતાઓએ...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here