Sunday, February 23, 2025
HomeUncategorizedઇન્ડોનેશિયાઃ સુનામીમાં 1,400ના મોત બાદ સોપુતાન જ્વાળામુખી સક્રિય, 4 કિમી સુધી બ્લાસ્ટ

ઇન્ડોનેશિયાઃ સુનામીમાં 1,400ના મોત બાદ સોપુતાન જ્વાળામુખી સક્રિય, 4 કિમી સુધી બ્લાસ્ટ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી પ્રભાવિત સુલાવેસી આઇલેન્ડ પર સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખી આજે બુધવારે સક્રિય થયો હતો. તેમાં લાવાના બ્લાસ્ટ હવામાં 4,000 મીટર સુધી ફેલાઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર એજન્સીએ લોકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા ચાર કિલોમીટર દૂર રહેવાનું કહ્યું છે. એજન્સીએ કહ્યું કે, લોકોને હાલ અહીંથી સ્થળાંતરની આવશ્યકતા નથી.

સુનામીમાં મૃત્યુઆંક 1,407એ પહોંચ્યો

– સુલાવેસી આઇલેન્ડમાં ગત સપ્તાહે શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીથી ભારે તારાજી સર્જાઇ છે. જેમાં મંગળવાર સુધી મૃતકોની સંખ્યા વધીને 1,407 થઇ છે.
– મૃતદેહોને દફનાવવા માટે સામૂહિક કબરો ખોદવામાં આવી છે. અત્યાર સુધી અંદાજિત 500 શબ દફનાવવામાં આવ્યા છે.
– બે દિવસ પહેલાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એડમિનિસ્ટ્રેશને અંદાજિત 1,300 મૃતદેહોને દફનાવવાની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા હતા, ત્યારબાદ પાલુના પહાડી વિસ્તાર પોબોયામાં 100 મીટર લાંબી કબર ખોદવામાં આવી હતી.
– બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે, આ સ્થિતિ અત્યંત ‘ગંભીર’ છે અને અહીં અંદાજિત બે લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે.
– ભૂકંપમાં પડી ગયેલા સુપર મોલ્સ, દુકાનો અને મકાનોમાં લૂંટ અને ચોરીના સમાચારો પણ સામે આવી રહ્યા છે.

news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht
news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here