Monday, August 10, 2026
HomeAhmedabadઇન્ડોનેશિયાઃ સુનામીમાં 1,400ના મોત બાદ સોપુતાન જ્વાળામુખી સક્રિય, 4 કિમી સુધી બ્લાસ્ટ

ઇન્ડોનેશિયાઃ સુનામીમાં 1,400ના મોત બાદ સોપુતાન જ્વાળામુખી સક્રિય, 4 કિમી સુધી બ્લાસ્ટ

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી પ્રભાવિત સુલાવેસી આઇલેન્ડ પર સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખી આજે બુધવારે સક્રિય થયો હતો. તેમાં લાવાના બ્લાસ્ટ હવામાં 4,000 મીટર સુધી ફેલાઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર એજન્સીએ લોકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા ચાર કિલોમીટર દૂર રહેવાનું કહ્યું છે. એજન્સીએ કહ્યું કે, લોકોને હાલ અહીંથી સ્થળાંતરની આવશ્યકતા નથી.

સુનામીમાં મૃત્યુઆંક 1,407એ પહોંચ્યો

– સુલાવેસી આઇલેન્ડમાં ગત સપ્તાહે શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીથી ભારે તારાજી સર્જાઇ છે. જેમાં મંગળવાર સુધી મૃતકોની સંખ્યા વધીને 1,407 થઇ છે.
– મૃતદેહોને દફનાવવા માટે સામૂહિક કબરો ખોદવામાં આવી છે. અત્યાર સુધી અંદાજિત 500 શબ દફનાવવામાં આવ્યા છે.
– બે દિવસ પહેલાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એડમિનિસ્ટ્રેશને અંદાજિત 1,300 મૃતદેહોને દફનાવવાની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા હતા, ત્યારબાદ પાલુના પહાડી વિસ્તાર પોબોયામાં 100 મીટર લાંબી કબર ખોદવામાં આવી હતી.
– બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે, આ સ્થિતિ અત્યંત ‘ગંભીર’ છે અને અહીં અંદાજિત બે લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે.
– ભૂકંપમાં પડી ગયેલા સુપર મોલ્સ, દુકાનો અને મકાનોમાં લૂંટ અને ચોરીના સમાચારો પણ સામે આવી રહ્યા છે.

news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht
news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here