Saturday, September 5, 2026
HomeAhmedabadઇઝરાયલનો હમાસ પર 370 રોકેટથી હુમલો, જવાબી કાર્યવાહીમાં ટીવી ચેનલની ઇમારત ધ્વસ્તગાઝા...

ઇઝરાયલનો હમાસ પર 370 રોકેટથી હુમલો, જવાબી કાર્યવાહીમાં ટીવી ચેનલની ઇમારત ધ્વસ્તગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની અલ-અક્સા ટીવીની ઇમારત ધ્વસ્ત

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

– સાઉથ ઇઝરાયલના એક એપાર્ટમેન્ટ પર ગાઝા પટ્ટી તરફથી થયેલા રોકેટ હુમલામાં એકનું મોત
– સોમવારે ઇઝરાયલના હવાઇ હુમલામાં હમાસ કમાન્ડર સહિત 6 પેલેસ્ટિનિયન્સ અને એક ઇઝરાયના સૈનિકનું પણ મોત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે તણાવે છેલ્લાં કેટલાંક દિવસોથી હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. હવે આ તણાવ ઓર ભીષણ થવાની આશંકા છે. પેલેસ્ટાઇન તરફથી કરેલા રોકેટ હુમલાથી સાઉથ ઇઝરાયલમાં એક ઇમારત ધ્વસ્ત થઇ ગઇ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. 2014ની ગાઝા વૉર બાદ ઇઝરાયલ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. જવાબમાં ઇઝરાયલની સેના પણ ગાઝામાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓને નિશાન બનાવી રહી છે.

છેલ્લાં 24 કલાકમાં 370થી વધુ રોકેટ હુમલાઃ ઇઝરાયલ

– ઇઝરાયલનો દાવો છે કે, સોમવારે બપોર બાદ તેના ઉપર ગાઝાની તરફ અંદાજિત 370 રોકેટથી હુમલો કર્યો, જેમાંથી અંદાજિત 100ને ઇન્ટરસેપ્ટ કરીને નિષ્ફળ કરી દેવામાં આવ્યા.
– હકીકતમાં, ઇઝરાયલ સ્પેશિયલ ફોર્સના ગાઝા પટ્ટીમાં ઘાતક અભિયાન ચલાવ્યા બાદથી ગાઝા તરફથી રોકેટ હુમલા થઇ રહ્યા છે.
– ઇઝરાયલની સેનાનું કહેવું છે કે, ગાઝા તરફથી પ્રતિ મિનિટ એકથી વધુ રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે. સેનાએ રોકેટ હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
– મંગળવારે ગાઝાની તરફથી ફેંકવામાં આવેલું એક રોકેટ દક્ષિણ ઇઝરાયલમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર પડ્યું.
– ઇઝરાયલની મેડિકલ સર્વિસે આ હુમલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઇ છે, જેની હાલત ગંભીર છે.

ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની ટીવી ઇમારત ધ્વસ્ત

– ગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની અલ-અક્સા ટીવીની ઇમારત ધ્વસ્ત થઇ ગઇ.
– ઇમારતને હવાઇ હુમલામાં ધ્વસ્ત કરતા પહેલાં ઇઝરાયલે ચેતવણીવાળા સંખ્યાબંધ હુમલા કર્યા હતા, ત્યારબાદ ત્યાં કામ કરી રહેલા લોકોને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
– ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓ વચ્ચે હિંસા ભડક્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. હમાસે ગાઝા સિટીમાં ઇમારત ધ્વસ્ત થયાની પુષ્ટિ કરી દીધી છે. – વળી, ઇસ્લામિક જેહાદીઓએ ઇઝરાયલ કાર્યવાહીનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાના તત્કાળ સમાચાર નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચેતાવણીભર્યા હુમલા બાદ જ અહીં કામ કરનારા લોકેને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

એક દિવસ પહેલા માર્યા ગયા હતા હમાસ કમાન્ડર સહિત 6 પેલેસ્ટાઇન

– ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ સેનાના એક અભિયાન દરમિયાન સોમવારે બંને તરફથી શરૂ થયેલાં ફાયરિંગ અને હુમલાનો દોર હજુ પણ યથાવત છે.
– સોમવારે પેલેસ્ટાઇન અધિકારીઓએ ઇઝરાયલ હુમલામાં 6 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં હમાસના સશસ્ત્ર વિંગના એક સ્થાનિક કમાન્ડર નૂર બરાકા પણ સામેલ હતા.
– સોમવારે એક ઇઝરાયલ સૈનિકનું પણ મોત થયું હતું.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here