Monday, February 24, 2025
HomeEntertainmentકલાકારો તેમની કળાકારીગરીને સમૃદ્ધ કઈ રીતે બનાવે છે તે જણાવે છે

કલાકારો તેમની કળાકારીગરીને સમૃદ્ધ કઈ રીતે બનાવે છે તે જણાવે છે

Date:

spot_img

Related stories

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...
spot_img

સંસ્કૃત દિવસ નજીક આવી રહ્યો છે અને ઘણા બધા કલાકારો માને છે કે સંસ્કૃતે તેમની કળાકારીગરીને નિખારવામાં તેમને સશક્ત બનાવ્યા છે. એન્ડટીવીના કલાકારોમાં નવા શો ભીમામાં મેવાની ભૂમિકા ભજવતો અમિત ભારદ્વાજ, આશુતોષ કુલકર્ણી (ક્રિશન બિહારી વાજપેયી, અટલ), હિમાની શિવપુરી (કટોરી અમ્મા,હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) ભાષાકીય ખૂબીઓ અને અભિવ્યક્તિની તેમની સમજને ઘેરી બનાવીને તેમની કળાત્મકતાનેભાષાએ કઈ રીતે નવી ઊંચાઈ આપી છે તે વિશે મજેદાર વાતો જણાવે છે. ભીમામાં મેવા તરીકે ઓળખાતો અમિત ભારદ્વાજ કહે છે, “સંસ્કૃતે મારા જીવન પર મજબૂત પ્રભાવ પાડ્યો છે અને મને તે શીખવા મળ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. કલાકાર તરીકે સંસ્કૃતિ સમજવાથી મને ભારતીય પુરાણકથા અને સાહિત્યની ખૂબીઓમાં ઊંડાણથી ડોકિયું કરવા મળ્યું, જે મોટે ભાગે અભિનય અને ડાયલોગ ડિલિવરી થકી પ્રદર્શિત કરાઈ છે. તેનાથી મારો અભિનય સમૃદ્ધ બન્યો છે. સંસ્કૃતે મને શિસ્ત, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાનું મૂલ્ય શીખવ્યું છે. હું માનું છું કે સંસ્કૃત જ્ઞાનનો ખજાનો છે અને તે મારા જીવનમાં પરિવર્તનકારી બની રહી છે, જેથી હું તેની વધુ સરાહના કરું છું.”અટલમાં ક્રિશન બિહારી વાજપેયી તરીકે ઓળખાતો આશુતોષ કુલકર્ણી કહે છે, “સંસ્કૃત ફક્ત ભાષા નથી. તે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રવેશદ્વાર છે. સંસ્કૃતિનો અભ્યાસ મારે માટે પરિવર્તનકારી અનુભવ રહ્યો છે. તેનાથી હું ભારતીય ફિલોસોફી અને સાહિત્યની ખૂબીઓ સમજી શક્યો છું અને મારી અંદર શિસ્ત અને ગંભીર વિચારશક્તિની કેળવણી થઈ છે. અભિનેતા તરીકે સંસ્કૃતે મને મારા અભિનયમાં ખાસ કરીને હાલમાં ક્રિશન બિહારી વાજપેયીની ભૂમિકામાં ઊંડાણ અને વિશ્વસનીયતા લાવવામાં મદદ કરી છે. તેમાં મારે ડાયલોગ દરમિયાન વારંવાર સંસ્કૃત બોલવું પડે છે.”

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here