Thursday, May 8, 2025
HomeEntertainmentકલાકારો તેમની કળાકારીગરીને સમૃદ્ધ કઈ રીતે બનાવે છે તે જણાવે છે

કલાકારો તેમની કળાકારીગરીને સમૃદ્ધ કઈ રીતે બનાવે છે તે જણાવે છે

Date:

spot_img

Related stories

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ...

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...
spot_img

સંસ્કૃત દિવસ નજીક આવી રહ્યો છે અને ઘણા બધા કલાકારો માને છે કે સંસ્કૃતે તેમની કળાકારીગરીને નિખારવામાં તેમને સશક્ત બનાવ્યા છે. એન્ડટીવીના કલાકારોમાં નવા શો ભીમામાં મેવાની ભૂમિકા ભજવતો અમિત ભારદ્વાજ, આશુતોષ કુલકર્ણી (ક્રિશન બિહારી વાજપેયી, અટલ), હિમાની શિવપુરી (કટોરી અમ્મા,હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) ભાષાકીય ખૂબીઓ અને અભિવ્યક્તિની તેમની સમજને ઘેરી બનાવીને તેમની કળાત્મકતાનેભાષાએ કઈ રીતે નવી ઊંચાઈ આપી છે તે વિશે મજેદાર વાતો જણાવે છે. ભીમામાં મેવા તરીકે ઓળખાતો અમિત ભારદ્વાજ કહે છે, “સંસ્કૃતે મારા જીવન પર મજબૂત પ્રભાવ પાડ્યો છે અને મને તે શીખવા મળ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. કલાકાર તરીકે સંસ્કૃતિ સમજવાથી મને ભારતીય પુરાણકથા અને સાહિત્યની ખૂબીઓમાં ઊંડાણથી ડોકિયું કરવા મળ્યું, જે મોટે ભાગે અભિનય અને ડાયલોગ ડિલિવરી થકી પ્રદર્શિત કરાઈ છે. તેનાથી મારો અભિનય સમૃદ્ધ બન્યો છે. સંસ્કૃતે મને શિસ્ત, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાનું મૂલ્ય શીખવ્યું છે. હું માનું છું કે સંસ્કૃત જ્ઞાનનો ખજાનો છે અને તે મારા જીવનમાં પરિવર્તનકારી બની રહી છે, જેથી હું તેની વધુ સરાહના કરું છું.”અટલમાં ક્રિશન બિહારી વાજપેયી તરીકે ઓળખાતો આશુતોષ કુલકર્ણી કહે છે, “સંસ્કૃત ફક્ત ભાષા નથી. તે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રવેશદ્વાર છે. સંસ્કૃતિનો અભ્યાસ મારે માટે પરિવર્તનકારી અનુભવ રહ્યો છે. તેનાથી હું ભારતીય ફિલોસોફી અને સાહિત્યની ખૂબીઓ સમજી શક્યો છું અને મારી અંદર શિસ્ત અને ગંભીર વિચારશક્તિની કેળવણી થઈ છે. અભિનેતા તરીકે સંસ્કૃતે મને મારા અભિનયમાં ખાસ કરીને હાલમાં ક્રિશન બિહારી વાજપેયીની ભૂમિકામાં ઊંડાણ અને વિશ્વસનીયતા લાવવામાં મદદ કરી છે. તેમાં મારે ડાયલોગ દરમિયાન વારંવાર સંસ્કૃત બોલવું પડે છે.”

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ...

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here