Tuesday, August 25, 2026
HomeNew Delhi"ભારત શાંતિના પક્ષમાં," પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર

Date:

Related stories

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે 2 એપ્રિલ સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના લોકસભા સાંસદોને 9 માર્ચથી 11 માર્ચ સુધી ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે. કોંગ્રેસે તેમના સાંસદોને આ દિવસોમાં હાજર રહેવા જણાવાયું છે, કારણ કે લોકસભા અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. આજે સદનમાં વિપક્ષના હોબાળા વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. ત્યારે સત્રને લઈને ભાજપે પણ તેમના સાંસદોને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. 118 વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, 29 તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેમના પક્ષના અધ્યક્ષના નિર્દેશ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રો સૂચવે છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ મતદાન કરશે.ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, “તેઓએ (વિપક્ષે) જવાબ સાંભળ્યો પણ નહીં. પહેલા તેમણે કહ્યું કે તેઓ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આજે જ્યારે તેની ચર્ચા થવાની હતી, ત્યારે તેઓ તેના વિશે વાત કરવા માંગતા ન હતા. પછી, તેમણે ન તો જયશંકરજીનો જવાબ સાંભળ્યો અને ન તો બીજા કોઈને સાંભળવા દીધો. તેથી, તે ખરેખર અવ્યવહારીક હતું.”

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here