Friday, June 26, 2026
HomeNew Delhi"ભારત શાંતિના પક્ષમાં," પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે 2 એપ્રિલ સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના લોકસભા સાંસદોને 9 માર્ચથી 11 માર્ચ સુધી ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે. કોંગ્રેસે તેમના સાંસદોને આ દિવસોમાં હાજર રહેવા જણાવાયું છે, કારણ કે લોકસભા અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. આજે સદનમાં વિપક્ષના હોબાળા વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. ત્યારે સત્રને લઈને ભાજપે પણ તેમના સાંસદોને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. 118 વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, 29 તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેમના પક્ષના અધ્યક્ષના નિર્દેશ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રો સૂચવે છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ મતદાન કરશે.ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, “તેઓએ (વિપક્ષે) જવાબ સાંભળ્યો પણ નહીં. પહેલા તેમણે કહ્યું કે તેઓ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આજે જ્યારે તેની ચર્ચા થવાની હતી, ત્યારે તેઓ તેના વિશે વાત કરવા માંગતા ન હતા. પછી, તેમણે ન તો જયશંકરજીનો જવાબ સાંભળ્યો અને ન તો બીજા કોઈને સાંભળવા દીધો. તેથી, તે ખરેખર અવ્યવહારીક હતું.”

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here