Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં લોકસભામાં પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા ભાજપના...

ગુજરાતમાં લોકસભામાં પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા ભાજપના કાર્યકરો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનને રાજ્યમાં 2 કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપીને ફરી એક વાર ફાંકા ફોજદારી શરૂ કરી છે. પાટીલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો 5 લાખ કરતાં વધારે મતે જીતાડવાનો હુંકાર કર્યો હતો પણ ભાજપ ઊંધા માથે પછડાયો હતો.પાટીલને અતિ મહત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો ભાજપ 5 લાખ મતે જીતવાની વાત છોડો પણ તમામ બેઠકો જીતવામાં પણ સફળ નહોતો થયો. બનાસકાંઠા લોકસભા ભાજપ પાસેથી આંચકી લઈને સળંગ ત્રીજી વાર બધી બેઠકો જીતવાની હેટ્રિક કરવા નહોતી દીધી. હવે પાટીલે ફરી એવો જ દાવો કરીને 2 કરોડ સભ્યો નોંધવાનો અતિ મહત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો છે. ગુજરાતમાં કુલ 4.30 કરોડ મતદારો છે. એ જોતાં પાટીલે લગભગ 45 ટકા મતદારોને ભાજપના કાર્યકર બનાવવાનો ટાર્ગેટ આપી દીધો છે.પાટીલે દાવો કર્યો કે, ગુજરાતમાં છેલ્લે સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે ભાજપના નોંધાયેલા સભ્યોની સંખ્યા 1.19 કરોડની હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1.88 કરોડ મત મળ્યા હતા. પાટીલના નિવેદનનો અર્થ એ થયો કે, ભાજપનો દરેક કાર્યકર પોતાના ઉપરાંત અન્યનો એક મત લાવવામાં પણ સફળ થયો નથી.ભાજપનો દરેક કાર્યકર એક-એક મતદારને ભાજપને મત આપવા માટે મનાવી શક્યો હોત. તો પણ 1.19 કાર્યકરોના પોતાના અને દરેક કાર્યકરના કારણે પડેલા 1.19 મત મળીને ભાજપને 2.38 કરોડ મત મળ્યા હોત. તેના બદલે ભાજપને 50 લાખ ઓછા એટલે કે, 1.88 કરોડ મતો જ મળ્યા છે. પાટિલે દાવો કર્યો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1.87 કરોડ મત જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 1.73 કરોડ મત મળ્યા હતા. પાટિલે આપેલા આંકડા પરથી સ્પષ્ટ છે કે, ૫ વર્ષમાં ગુજરાતમાં મતદારોની સંખ્યા વધી છે પણ ભાજપને મળેલા મતોમાં વધારો થયો નથી.આશ્ચર્યજનક રીતે પાટીલે ઉત્તર પ્રદેશ ભાજપનું સંગઠન ગુજરાત કરતાં નિષ્ફળ હોવાનું બતાવવા એવું નિવેદન આપ્યું કે, યુપી ગુજરાત કરતાં ત્રણ ગણું મોટું રાજ્ય હોવા છતાં ભાજપના કાર્યકરોની સંખ્યા ગુજરાત કરતાં થોડીક જ વધારે છે. ગુજરાત યુપીથી બહુ નાનું હોવા છતાં અમે ગુજરાતને સભ્ય સંખ્યાની રીતે દેશમાં સૌથી મોટું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here