Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadઆજે તમામ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરાશે : પ્રાથમિકથી લઇ કોલેજ-ભવન સુધી...

આજે તમામ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરાશે : પ્રાથમિકથી લઇ કોલેજ-ભવન સુધી 1900 શિક્ષકની જગ્યા ખાલી

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

શિક્ષક દિન દર વર્ષે શાળા મહાશાળાઓમાં ઉજવાય છે અને શિક્ષણ શિક્ષક થકી જ ઉજળું છે. પરંતુ ખરા અર્થમાં જે-તે પ્રાથમિક, હાઇસ્કૂલ કે કોલેજ ભવનોમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તે ભરવામાં જવાબદાર તંત્રની અણઆવડત સામે અનેક સવાલો છાશવારે ઉઠતા આવ્યા છે પણ તેનું સમાધાન થતું નથી અને શિક્ષક દિનની ઉજવણી કરવા તંત્ર ધમપછાડા કરે છે. શિક્ષણની ગુણવત્તા ત્યારે જ સુધરશે જ્યારે યોગ્ય લાયકાતવાળુ પુરૂ મહેકમ પદ્ધતિસર રીતે કાર્ય કરે અને ત્યારે જ સાચા શિક્ષક દિનની ઉજવણી સાર્થક બનશે. જિલ્લા પ્રાથમિક શાળાઓમાં ૧૩૦૯, હાઇસ્કૂલોમાં ૪૧૬, યુનિવર્સિટી કોલેજોમાં ૧૧૭ અને ભવનોમાં ૪૩ અધ્યાપકોની જગ્યા ખાલી પડી છે અને નિવૃત્તિનો સમય આવતા તેમાં વધારો થવાને પણ અવકાશ છે.સરળ રીતે કહીએ તો શિક્ષા આપે તે શિક્ષક જે જીવન ઘડતર અને જીવનના મૂલ્યોની સાચી સમજ આપે છે. શિક્ષકનું યોગદાન સમાજમાં ઘણું મહત્વનું છે. શિક્ષક ફક્ત ભણાવતા જ નથી તે વિદ્યાર્થીના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી પાયો મજબુત બનાવે છે. વિદ્યાર્થીની કાર્ય ક્ષમતાને ઓળખી તેના રસ રૂચિ પ્રમાણે તેના જીવનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. સારા શિક્ષક વિદ્યાર્થીને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. દર વર્ષે ૫ સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ હતા જેનો જન્મ ૫-૯-૧૮૮૮ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો. તેઓ માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઇએ. તેમાં ફક્ત બૈધિક તાલીમ જ નહીં હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઇએ. જે શિક્ષણને સંપૂર્ણ રસભર બનાવવા પુરતા શિક્ષકો પણ મહત્વનું પાસુ છે. તેમ માનતા અને તેમના થકી આ દિનની ઉજવણી થાય છે. પરંતુ જ્યાં શિક્ષકો જ નથી તેવી સ્થિતિમાં શિક્ષક દિન પણ જાણે ફીકો પડે છે.વાત કરીએ ભાવનગર જિલ્લાની તો શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૬૮ પ્રાથમિક શાળાનું મંજૂર મહેકમ ૬૬૫ છે જેની સામે હાલની સ્થિતિએ ૫૩ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો જિલ્લા પંચાયત હસ્તકની ૯૨૦ પ્રાથમિક શાળામાં મંજૂર સેટઅપ ૬૮૦૭ની સામે ૧૨૫૬ જગ્યા ખાલી છે. તો સરકારી ૮૬ હાઇસ્કૂલોમાં માધ્યમિકની શાળાઓમાં ૨૭૮ના મહેકમ સામે ૬૩ શિક્ષકોની ઘટ જણાય છે. અને ઉ.મા.માં ૨૦૯ સામે ૧૦૮ એટલે ૫૦ ટકા શિક્ષકો નથી તો ગ્રાન્ટ ઇન એડ ૧૩૪ હાઇસ્કૂલોની માધ્યમિક વિભાગમાં ૯૦૨ની મુળ ઇન્ટેક સામે ૧૧૦ ખાલી જગ્યા છે તો ઉચ્ચતર માધ્યમિકમાં ૬૩૦ શિક્ષકોના સ્થાને ૧૮૦ જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુનિવર્સિટીની જો વાત કરીએ તો ભાવનગર યુનિ. સંચાલિત શામળદાસ આર્ટ કોલેજના મંજૂર ૪૩ના મહેકમ સામે ૨૫ જગ્યા ખાલી છે.
એમ.જે. કોમર્સ કોલેજમાં ૩૧ની સામે ૨૪ જગ્યા ખાલી છે અને સર પી.પી. સાયન્સમાં ૫૮ની સામે ૩૬ પ્રોફેસરની જગ્યા ખાલી હોવાનું જણાયું છે. તો ભવનમોમાં ૧૦ પ્રોફેસર, ૧૭ એસોસીએટ પ્રોફેસર અને ૧૫ આસિસ્ટન્ટ અને એક ફાર્મસીમાં પ્રોફેસરની જગ્યા ખાલી રહેવા પામી છે. આ ઉપરાંત યુનિવર્સિટીની ગ્રાન્ટ ઇન એડ ૧૨ કોલેજોમાં પણ હાલ ભરતી હાથ ધરાતા હજુ ૧૨ જેટલી જગ્યા પ્રોફેસરોની ખાલી હોવાનું જણાયું છે. આમ ન.પ્રા.માં ૧૩૦૯, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ૪૧૬ યુનિ. સંચાલિત કોલેજ ભવનમાં ૧૨૮ અને ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં ૨૦ જગ્યા ટીચીંગ સ્ટાફની ખાલી હોવાનું સામે આવ્યું છે. આમ શિક્ષક દિન ઉજવાય છે પરંતુ શાળા-કોલેજોમાં શિક્ષકોની ઘટ પુરવામાં નહીં આવતા જેની સીધી અસર શિક્ષણ કાર્ય પર પડી રહી છે જે માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષક દિને આ ઘટ પુરવા કમર કસવી જોઇએ જે જરૂરી છે. આજનું શિક્ષણ સાક્ષતા તો બનાવે છે પણ પગભર નથી બનાવતું. આજે બાળકોને ગમ્મત સાથે જ્ઞાાનના બદલે બોજારૂપ ભણતર લાગે છે. બાળકોનું બચપન પુસ્તકોના ભાર તળે દબાઈ ગયું છે. બળદની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકોની ક્યા કોઈને દયા આવે છે ? શિક્ષક અને શિક્ષણ બંનેને અનીતિના લુણો લાગી ગયો છે પોપટની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થીનું લક્ષ્ય બની ગયું છે. સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિના ધામ બની ગઈ છે. આ બધા દુષણોને નાથવાના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે તો જ શિક્ષક દિનની ઉજવણી લેખે લાગશે.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here