Saturday, February 22, 2025
HomeLife StyleBeauty Tipsગ્લીસરીન

ગ્લીસરીન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

* હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક ઢાંકણ તથા થોડાક ટીંપા ગ્લીસરીનના નાંખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો. થોડીક વાર બાદ પાણીથી સાફ કરી લો. આનાથી ફાટેલી એડીઓ મુલાયમ થઈ જશે. 

* નખ જો વધારે પડતાં રફ અને કડક થઈ ગયાં હોય તો નવાયા પાણીમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીન ભેળવીને તેમાં નખ ડુબાળી રાખો આનાથી નખ એકદમ મુલાયમ થઈ જશે અને સરળતાથી કપાશે. 

* એક ચમચી મધ અને એક ચમચી ગ્લીસરીન ભેળવીને આખા ચહેરા પર લગાવી લો. વીસ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પ્રયોગ કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. 

* બે ચમચી ગ્લીસરીન, બે ચમચી સરકો ભેળવી તેને વાળના મૂળમાં લગાવી દો. 15-20 મિનિટ બાદ વાળને ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ખોડો દૂર થશે અને વાળ પણ મુલાયમ થશે. 

* કાચા દૂધમાં બે-ત્રણ ટીંપા ગ્લીસરીન ભેળવી તેને ચહેરા પર લગાવી તેને સાફ કરી લો તેનીથી ચહેરા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે. 

* કરચલીઓથી બચવા માટે ગુલાબની પાંદડીઓને ગ્લીસરીનમાં ભેળવી તેને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે ચહેરાને ધોઈ લો આનાથી ડાઘ પણ દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થઈ જશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here