Monday, September 14, 2026
HomeLife StyleBeauty Tipsગ્લીસરીન

ગ્લીસરીન

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

* હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક ઢાંકણ તથા થોડાક ટીંપા ગ્લીસરીનના નાંખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો. થોડીક વાર બાદ પાણીથી સાફ કરી લો. આનાથી ફાટેલી એડીઓ મુલાયમ થઈ જશે. 

* નખ જો વધારે પડતાં રફ અને કડક થઈ ગયાં હોય તો નવાયા પાણીમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીન ભેળવીને તેમાં નખ ડુબાળી રાખો આનાથી નખ એકદમ મુલાયમ થઈ જશે અને સરળતાથી કપાશે. 

* એક ચમચી મધ અને એક ચમચી ગ્લીસરીન ભેળવીને આખા ચહેરા પર લગાવી લો. વીસ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પ્રયોગ કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. 

* બે ચમચી ગ્લીસરીન, બે ચમચી સરકો ભેળવી તેને વાળના મૂળમાં લગાવી દો. 15-20 મિનિટ બાદ વાળને ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ખોડો દૂર થશે અને વાળ પણ મુલાયમ થશે. 

* કાચા દૂધમાં બે-ત્રણ ટીંપા ગ્લીસરીન ભેળવી તેને ચહેરા પર લગાવી તેને સાફ કરી લો તેનીથી ચહેરા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે. 

* કરચલીઓથી બચવા માટે ગુલાબની પાંદડીઓને ગ્લીસરીનમાં ભેળવી તેને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે ચહેરાને ધોઈ લો આનાથી ડાઘ પણ દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થઈ જશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here