Wednesday, August 5, 2026
HomeLife StyleBeauty Tipsગ્લીસરીન

ગ્લીસરીન

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

* હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક ઢાંકણ તથા થોડાક ટીંપા ગ્લીસરીનના નાંખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો. થોડીક વાર બાદ પાણીથી સાફ કરી લો. આનાથી ફાટેલી એડીઓ મુલાયમ થઈ જશે. 

* નખ જો વધારે પડતાં રફ અને કડક થઈ ગયાં હોય તો નવાયા પાણીમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીન ભેળવીને તેમાં નખ ડુબાળી રાખો આનાથી નખ એકદમ મુલાયમ થઈ જશે અને સરળતાથી કપાશે. 

* એક ચમચી મધ અને એક ચમચી ગ્લીસરીન ભેળવીને આખા ચહેરા પર લગાવી લો. વીસ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પ્રયોગ કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. 

* બે ચમચી ગ્લીસરીન, બે ચમચી સરકો ભેળવી તેને વાળના મૂળમાં લગાવી દો. 15-20 મિનિટ બાદ વાળને ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ખોડો દૂર થશે અને વાળ પણ મુલાયમ થશે. 

* કાચા દૂધમાં બે-ત્રણ ટીંપા ગ્લીસરીન ભેળવી તેને ચહેરા પર લગાવી તેને સાફ કરી લો તેનીથી ચહેરા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે. 

* કરચલીઓથી બચવા માટે ગુલાબની પાંદડીઓને ગ્લીસરીનમાં ભેળવી તેને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે ચહેરાને ધોઈ લો આનાથી ડાઘ પણ દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થઈ જશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here