Tuesday, February 25, 2025
Homenationalજમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

જમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. 8 ઘાયલોને એરલિફ્ટ કરી જમ્મુ લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે યાત્રીઓથી ભરેલી બસ કેલા વળાંક તરફ જઈ રહી હતી. આ દરમિયાન જ બસ અનિયંત્રીત થઈ ગઈ હતી અને ખીણમાં જઈને પડી હતી. એક્સિડન્ટ પછી પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તે વિસ્તારના લોકોની મદદથી ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

રામબનના ડીજીપી એઝાઝે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખ, જ્યારે ઘાયલોને રૂ. 50-50 હજારની આર્થિક મદદ કરવામાં આવી છે. રેસ્ક્યૂ અભિયાનમાં મહત્વની ભૂમિકા નીભાવનાર રેડ ક્રોસ સોસાયટીની પણ રૂ. 50,000નું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ડોડા-કિશ્તવાડા-રામબન રેન્જના ડીઆઈજી રફીક ઉલ હસને જણાવ્યું કે, ઘટના સમયે ગાડીની સ્પીડ ખૂબ વધારે હોવાની શક્યતા છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. સૂચના મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આઠ ઘાયલોને જમ્મુ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ રોડ એક્સિડન્ટમાં 9ના મોત

ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ઘામ પાસે એક વાહન શુક્રવારે સાંજે 60 મીટર ઉંડી ખાડીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ વાહનમાં 14 તીર્થયાત્રીઓ હતા. દરેક તીર્થયાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના હતાં.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here