Wednesday, August 26, 2026
Homenationalજમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

જમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. 8 ઘાયલોને એરલિફ્ટ કરી જમ્મુ લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે યાત્રીઓથી ભરેલી બસ કેલા વળાંક તરફ જઈ રહી હતી. આ દરમિયાન જ બસ અનિયંત્રીત થઈ ગઈ હતી અને ખીણમાં જઈને પડી હતી. એક્સિડન્ટ પછી પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તે વિસ્તારના લોકોની મદદથી ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

રામબનના ડીજીપી એઝાઝે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખ, જ્યારે ઘાયલોને રૂ. 50-50 હજારની આર્થિક મદદ કરવામાં આવી છે. રેસ્ક્યૂ અભિયાનમાં મહત્વની ભૂમિકા નીભાવનાર રેડ ક્રોસ સોસાયટીની પણ રૂ. 50,000નું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ડોડા-કિશ્તવાડા-રામબન રેન્જના ડીઆઈજી રફીક ઉલ હસને જણાવ્યું કે, ઘટના સમયે ગાડીની સ્પીડ ખૂબ વધારે હોવાની શક્યતા છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. સૂચના મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આઠ ઘાયલોને જમ્મુ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ રોડ એક્સિડન્ટમાં 9ના મોત

ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ઘામ પાસે એક વાહન શુક્રવારે સાંજે 60 મીટર ઉંડી ખાડીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ વાહનમાં 14 તીર્થયાત્રીઓ હતા. દરેક તીર્થયાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના હતાં.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here